________________
પર
જૈનરત્નચિંતામણિ
શિક્ષણ
અવત રહે તેવું
નથીએ પોતાનું ૧૯૮૩
એમ આવકારીએ
New
ન સમયે સાલ કલામ આ
ભાવનાથી
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જિનમંદિર, જૈન સમાજને શિક્ષિત, સંસ્કારી અને મોક્ષલક્ષી બનાવવા શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યામંદિરની સ્થાપના માટે પ્રેરણું વિશે ગુજ રાતમાં નવસારીથી થોડે દૂર તપવનની સ્થાપના આપી તે સદાય જીવંત રહે તેવું ગદાન આપેલ છે. થયેલી છે. ધર્મ સંમિશ્રિત વ્યવહારિક આ પરબને પ્રારંભ માનવમાત્રના કલ્યાણ અને ઉત્કર્ષ માટે તેઓશ્રીએ પોતાનું ૧૯૮૩ જુલાઈમાં થયે- સંસ્કારધામની આ મહત્ત્વાકાંક્ષી જીવન સમર્પિત કર્યું હતું. સમાજહિતનાં કાળ, ભાવ અને ચેજનાને પણ અમે આવકારીએ છીએ. ક્ષેત્ર અનુસાર યુગવીર આચાર્યશ્રીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ ધર્મ અને સમાજની યશપતાકા લહેરાવી છે. ત્રીસ વર્ષ પૂર્વે ધર્મ અને સમાજનો સમુત્કર્ષ ઇરછનાર વીરવ્રતધારીના
a જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને દેવલોકગમન સમયે આચાર્યભગવંતની યશગાથા અમર રાખવા એક ભવ્ય વિવિધલક્ષી કલાત્મક સ્મારક ઊભું કરવાની
સગ જવાબદારી, ગુરુભક્તિ અને ગુરુઋણમુક્તિની નિર્મળ ભાવનાથી પ્રેરાઈ આ પ્રવૃત્તિ કાર્યાન્વિત કરવાનું કાર્ય પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાએ ઉલ્લાસથી છાપૂર્વડ સ્વીકારી જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય સેવા ઋણ ચૂકવવાની અપૂર્વ તક લીધી છે.
કરતી સંસ્થા જે સારાયે જનસમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી
સંગઠિત સંસ્થા છે, જૈન સંસ્કૃતિના રક્ષણ માટે, જેન ધર્મની | ઉત્તર ભારતનું એક અદ્વિતીય દર્શનીય સ્થળ બનવા પ્રભાવના માટે અને નવયુગના માનસને સમજી નવાજૂના સાથે યુગવીર આચાર્યશ્રીના લોકપકારક જીવનને અનુરૂપ પ્રવાહો વચ્ચે સાંકળરૂપ બની રહેલ સંસ્થા જ્યાં શ્રેષ્ઠીશ્રી જૈન ધર્મદર્શનના અભ્યાસ અને સંશોધન કેન્દ્ર, પ્રાકૃત- ગુલાબચંદજી શ્રદ્ધાથી શરૂ કરીને શ્રી દીપચંદભાઈ ગાડી સંસ્કૃત વિદ્યાપીઠ, ભારતીય ધર્મદર્શન અંગે તુલનાત્મક સુધીના પ્રમુખની અધ્યક્ષતા નીચે નામી-અનામી અનેક અભ્યાસકેન્દ્ર, જૈન અને સમકાલીન સ્થાપત્યનું કલા સંગ્રહા- કાર્યકરોએ ભારે પુરુષાર્થ કરી કોન્ફરન્સને પિતાનું એક લય, યોગ અને ધ્યાનનું સાધના કેન્દ્ર, જનઉપયોગી સાહિત્ય- આગવું વ્યક્તિતવ બક્ષ્ય છે. એ વટવૃક્ષ બનેલ આ સંસ્થાના નિર્માણ અને પ્રકાશન, પુરાતન સાહિત્યની સુરક્ષા, પ્રાકૃતિક હાલના સૂત્રધારોએ આ આયેાજનને એક યા બીજી રીતે ચિકિત્સા પર સંશોધન, મહિલા ઉપયોગી પ્રવૃત્તિઓ, વૈદકીય હંફ અને બળ આપ્યા છે. ખાસ કરીને પ્રમુખશ્રી ગાડી રાહત વગેરે અનેક કાર્યવાહીનું અખિલ ભારતીય સ્તરે આ સાહેબ, મંત્રી શ્રી જયંતિભાઈ શાહ અને છેલ્લા બે દાયકાથી સ્થળ મહત્ત્વનું કેન્દ્ર બનશે. વંદનીય સાધુ-સાધ્વીજી મહારાજેના મને મદદરૂપ બની રહેલા શ્રી નગીનદાસ વાવડીકરની અંગત સ્વાધ્યાય અને વિશિષ્ટ અભ્યાસ માટે સુવિધા રહેશે. લાગણીની આ પ્રસંગે જરૂર નેંધ લેવી જ જોઈએ. એકંદરે વલભસ્મારક યુવા પેઢીની આકાંક્ષાઓનું સાચું પ્રતીક બની રહેશે. આ સર્વે પ્રવૃત્તિઓ તબક્કાવાર હાથ ધરાશે. આજકને અભિનંદન. જૈનાચાર્ય શ્રીમદ વિજયઈન્દ્ર
તજજ્ઞોને સહગ દિન્નસૂરિશ્વરજી મ. સા. ના આશીર્વાદથી આ યેજનાનો
અને તા. ૨૭-૭-૭ન્ના રોજ ભૂમિપૂજન સાથે શુભારંભ થયો.
અણુરવીકાર
સાહેબ ને આપ્યા છેપાન એક યા બીજા
એક
વિશિષ્ટ વાસાકસબામા
જગો, પંડિત, વિશ?
કૃતિધામનું ગૌરવવંતા
તજજ્ઞો, પંડિત, વિશારદે અને સાક્ષરોની પોત પોતાના વર્ધમાન
ક્ષેત્રની વર્ષોની સાધનાના પરિપાકરૂપે આ ગ્રંથ સૌના સહિ. સર્જન : તપોવન
યારા સહકારથી પ્રગટ થઈ શક્યો છે. જેનદર્શનના સંદર્ભમાં જૈન-જૈનેત્તર લેખકોની જે કાંઈ પ્રસાદી આ ગ્રંથમાં પીરસ
વામાં આવી છે એ સઘળી માહિતી અભ્યાસુઓને જરૂર માનવજીવનના વિકાસનો પાયો સામાજિક ઉત્કર્ષ છે. ઉપયોગી બની રહેશે. બદલાયેલા સમાજના પરિબળો સામે સમાજને સ્થિર, મજ-
સમાજને સ્થિર, મેજ-
.
અત્રે પ્રગટ થયેલા સઘળા લેખના લેખકોની શુભેરછાબૂત અને પ્રગતિશીલ બનાવવો હશે તે બાળકોને વ્યવહારિક
ભરી ઉત્કટ લાગણી બદલ એ સૌના અમે અત્યંત ઋણી સાથે ધાર્મિક શિક્ષણ સંસ્કાર આપવા જ પડશે. તાજેતરમાં
તરમાં છીએ- આવો જ સહયોગ ભવિષ્યમાં પણ મળતો રહેશે
. આ ભાવના અને પુરુષાર્થની ફલશ્રુતિનું સુંદર આયોજન તેવી આશા છે તવન સંસ્કારધામમાં આકાર લઈ રહ્યું છે.
આ આયોજનની સલાહકાર કમિટિના સભ્યો ઉપરાંત પૂજ્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. ની શુભ પ્રેરણાથી મુંબઈ જેન સેશ્યલગ્રુપના અગ્રણીઓ શ્રી રમણભાઈ સી.
Jain Education Intermational
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org