________________
સર્વસંગ્રહગ્રંથ
૫૧
A શાખા
રક F કી
છે
,
જs.
-
-
ગ, જોતિષ, ગણિત, આયુર્વેદ વ્યાકરણ, છંદ, રાજનીતિ ભૂતકાળની કુરબાનીની કારકિર્દીના અવશેષરૂ૫ ગિરિરાજ વગેરે વિષયો પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યા.
ઉપર ખોડિયારના સ્થાનક પાછળ ભાટગાળો આજે પણ આ સૈદ્ધાંતિક ગ્રંથો ઉપરાંત દિગંબર સાહિત્યમાં, પુરાણ
પ્રસિદ્ધ છે અને અન્ય સ્મૃતિચિહનો આજે પણ આ તીર્થ સાહિત્યમાં આદિવંશપુરાણ, હરિવંશપુરાણ, પદ્મચરિત્ર જેવાં
ઉપર મોજૂદ છે. તીર્થરક્ષાની ઉત્કૃષ્ટ સેવા બદલ જૈન સમાજે ઉલેખનીય પુરાણું છે. આ પુરાણોમાં ૬૩ શલાકા પુરુષનાં
બારોટાને માન સન્માન આપ્યાં અને અન્ય રીતે કદર કરી. ચરિત્રોનું વર્ણન છે. જૈન મહાભારત, જૈન રામાયણ ખૂબ
સમય બદલાતો રહ્યો તેમ નવી પ્રથાઓ અમલમાં આવતી જ ઉલેખનીય છે. કથાસાહિત્ય ખૂબ વિપુલ છે, જેમાં
ગઈ. છેલ્લે ૧૯૬૦માં નવા મહત્ત્વના ફેરફાર સાથે નવી પ્રથા આરાધના, કથાકેશ, પુણ્યાશ્રવ વગેરે મુખ્ય છે, જે આચાર્ય
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પ્રસ્થાપિત કરી જેને
બારોટ કેમે સહર્ષ સ્વીકાર કર્યો. આજે પણ જેનો અને હરિજેણે રચ્યાં છે. અપભ્રંશ અને સંસ્કૃતમાં પણ વિપુલ સર્જાયું છે, જે તાડપત્રો પર લખાયું તેની હજારો હસ્તપ્રતો
બારોટોના સંબંધો મીઠાશભર્યા રહ્યા છે. આજે ગ્રંથાલયમાં મેજુદ છે. આ ઉપરાંત લોકભાષામાં તથા પ્રાન્તીય ભાષામાં – ખાસ કરીને કનડ અને તમિળમાં દિગંબર સાહિત્યની અસંખ્ય રચનાઓ જોવા મળે છે.
ભાવનગર યુનિ.માં જેન ચૅરની દિગંબર સમાજના અનન્ય નેતા સમાજશાહ શાંતિપ્રસાદે
તાતી જરૂર તેમનાં ઉદાર મનના પત્ની રમાદેવીની પ્રેરણાથી ભારતીય જ્ઞાનપીઠની રચના પણ કરી છે. આ જ્ઞાનપીઠના આશ્રયે ચાલતી પ્રકાશનસંસ્થાઓ દ્વારા આજ સુધીમાં સેંકડો ભાવનગર શહેર અને જિલ્લામાં જૈન દેરાસરો, જૈન પ્રકાશને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. સંશાધન, અનુવાદ, નવ- શાશ્વભંડારો વિપુલ પ્રમાણમાં છે, જેમાં કેટલાંક મંદિર અને નિર્માણ, વિવેચન, કથા, કાવ્ય, નાટક આદિ અનેક ક્ષેત્રના મતિઓ પ્રાગૈતિહાસિક કાળમાં પણ છે. શાસ્ત્રો અત્યંત પ્રાચીન સાક્ષરોને આમંત્રી વિશાળ સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. હસ્તલિપિમાં વિવિધ વિષયો ઉપર પ્રકાશ પાથરનાર છે. શાહુજીની સૂઝબૂઝનું આ પરિણામ છે.
પાલિતાણાનાં વિશ્વપ્રસિદ્ધ જન મંદિરો, તાલધ્વજ,
કદંબગિરિ, દેપલા-જેસર, ઘેઘા-ભાવનગર, સેનગઢ, મહુવા, સમાજ અને બારોટોનાં
ટાણા, વરલ, દેવગાણા, સિહાર વગેરેનાં મંદિરો આરાધ્ય
સાથે એતિહાસિક અને દર્શનીય છે. સવિશેષ ભાવનગરની બલિદાન
યશોવિજયજી લાઈબ્રેરી, આત્માનંદ સભાનો ગ્રંથભંડાર ઉલ્લેખનીય છે. અહીંનું વલ્લભીપુર નગર એતિહાસિક ઘામ
ગણાય છે, જ્યાં વર્ષો સુધી જન ધર્માવલંબી શાસકોએ જેમ સુખ, સમૃદ્ધિ કે સંપત્તિ કાયમ ટકતાં નથી તેમ રાજ્યની ધુરા સંભાળી છે. પ્રથમ જન સંગીત ૨૫૦૦ વર્ષ માનવીના ત્યાગ, ભાગ અને બલિદાનથી ઊભી થયેલી પહેલાં અહીં વલભીપુરમાં મળી હતી. વિપુલ જન સાહિત્યકીર્તિ કેરી ઇમારત કદી નાશ પામતી જ નથી. પાલિતાણાના સામગ્રીથી સભર આ શહેર અને જિલે ભારત અને જૈન બારોટોની શહાદતને ઉજજવળ ઇતિહાસ જૈનશાસનની ધર્મ સંબંધે નવી જ દૃષ્ટિ આપી શકે તેમ છે. પૈસા આપનારો તવારીખમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે.
ધનિક વર્ગ પણ અહીં છે. ભાવનગર યુનિવર્સિટી જૈન ચેર બારોટ (બ્રહ્મભટ્ટ) કેમ પોતે શૂરી, એકવચની અને
- માટે સત્વરે યોગ્ય કાંઈક કરશે એવી એક આશા સમાજનો વફાદાર હાઈ ધર્મ-નીતિ ખાતર પોતાના જાન પણ જોખમમાં *
એક મોટો સમૂહ સેવી રહ્યો છે. મૂક્યા છે અને મૂકે છે. બારોટો સરસ્વતીના પુત્રો ગણાયા છે. અન્ય તમામ કામો આ કેમને પવિત્ર અને પૂજનીય માનતી હતી. આ બારોટનું ઉદ્ગમસ્થાન રાજસ્થાન ગણાયું
આકાર લઈ રહેલ છે. ઇતિહાસપ્રસિદ્ધ ચંદ બારોટથી માંડીને અનેક વિરલ
વલભ સ્મારકના વિભૂતિઓ સમાજને ભેટ મળી છે. મુખ્યત્વે આ કોમ ખેતી અને જૈનતીર્થોની સારસંભાળ કરતા, સેવાપૂજા કરી જીવન
વિશિષ્ટ આયોજનને નિર્વાહ ચલાવતા. સમય પલટાતો ગયો. યાત્રિકોની અવર
આવકાર જવર વધતી ગઈ. મુસ્લિમ રાજકાળ દરમિયાન શત્રુંજય તીર્થની રક્ષા માટે બારોટએ જે આત્મબલિદાન આપ્યાં છે તે ઇતિહાસમાં હંમેશ માટે અમર રહી ગયાં. બાટાની પરમ ઉપકારી, આદ્યપ્રેરક, નવયુગસૃષ્ટા, પરમપૂજ્ય
એ
* સંબંધે ? આ શહેર હતી. ગત ૨૫
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org