________________
સર્વસંગ્રહગ્રંથ
બદલે સમતાનો ભાવ દિલમાં પ્રગટે તે જ જીવનમાં ચાતુર્માસ કર્યા, જ્યાં મુનિસુવ્રત સ્વામીનાં ચાર કલ્યાણકો અહિંસાનું પ્રતિષ્ઠાન થાય.
થયાં એ પુણ્યવાન ભૂમિ રાજગૃહી સાથે સંકળાયેલ અમર
નામ : મેતાર્યમુનિ, શાલિભદ્રજી, ધન્યશેઠ, મેઘકુમાર, ધર્મ અને વ્યવહારને સુંદર
નંદિષેણ, અજુનમાળી, કયવન્ત શેઠ, જંબુસ્વામી, સયંભવ
સૂરિજી, પુણિ શ્રાવક વગેરે. અનેક જ્ઞાની પુરુષોએ માનવ સમન્વય
જીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સરજી આપી.
નવા જૈન બનાવનાર તરીકે અમર નામના મેળવી આ ધર્મનું એક શ્રેષ્ઠ પાસું એ રહ્યું છે કે જે આત્માને
ગયા છે. શ્રી સ્વયંપ્રભસૂરિજી, શ્રી રત્નપ્રભસૂરિજી, હેમચંદ્રાવ્યવહાર સ્ફટિક જે શુદ્ધ હોય તે જ આ ધર્મ કરી શકે
ચાર્યજી, શ્રી જિનદત્તસૂરિજી, શ્રી વર્ધમાનસૂરિજી વગેરે અને જે આત્મા આ ધર્મમાં રમમાણ રહે તેનો જ વ્યવહાર
આચાર્ય ભગવંતે ઉપરાંત રાજપૂતાનામાં રાજપૂતોને જૈનશુદ્ધ રહી શકે. ધર્મ અને વ્યવહાર અન્યોન્ય એકબીજના
ત્વની દીક્ષા આપી રાજપૂતોને ધર્મપરાયણ બનાવવામાં શ્રી પૂરક રહ્યા છે.
જિનેશ્વરસૂરિજીએ મહત્ત્વનું ભારે મોટું કામ કર્યું છે. જેનો પિતાના ઇષ્ટદેવ પાસે પ્રાર્થના કરતાં માગણી કરે
મધ્ય પ્રદેશની ઐતિહાસિક નગરી ઉજજૈન, જેની સાથે છે કે હે ભગવંત! મને ભવન નિર્વેદ પ્રાપ્ત થાઓ. ભવ- ,
સંકળાયેલાં શુભ નામે શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, નિર્વેદ એટલે સાંસારિક સુખ પ્રત્યેનું ઉદાસીનપણું'. આ પછી ભાવના ભાવે છે કે મને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાઓ.
રાજા વિક્રમાદિત્ય, આચાર્યશ્રી માનતુંગસૂરિજી, કવિ જેને ભવનિર્વેદ નથી એને માર્ગાનુસારીપણું આવી ન શકે.
ધન પાલ અને શોભન મુનિ, અવંતિકુમાર અને સિદ્ધસેન
દિવાકરનાં અમર નામનું આજે પણ ઘેર ઘેર સ્મરણ થાય માર્ગાનુસારીપણામાં પાંત્રીશ ગુણો ધરે છે. તેમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિભવ:” છે એટલે કે ન્યાયનીતિપૂર્વક જ
છે. ત્રીજી શતાબ્દીમાં વીરસેન અને નાકોરસેન આ બંને
ભાઈ નાં નામે નાકેડા તીર્થ સાથે સંકળાયેલાં છે. દરેક વસ્તુ ગ્રહણ કરવી. ધર્મ અને વ્યવહાર અન્યોન્ય
અમદાવાદનાં જૈન મંદિર સાથે જેની સ્મૃતિ સચવાયેલી છે અનુવિદ્ધ છે.
તે શેઠ હઠીસિંગ અને અન્ય મંદિરોમાં હરકુંવર શેઠાણીનાં નામ અમર બની ગયાં છે એટલું જ નહિ, એ દેણગી અને
એ દિલની અમીરાત ભાવિ પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ને ભક્તિ અને મુક્તિ આપનારાં
ગયાં છે. પ્રાતઃસ્મરણીય નામો
DIGIT
flIERા આરાધકો અને યુગમૂર્તિ પંડિતો જૈન દર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાક પવિત્ર નામે પ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. આ આત્માઓએ અજોડ ભક્તિ કરીને પિતાના અને પરના આત્માની ઉન્નતિ અર્થે સેંકડો સંકટ
જૈન દર્શન અને સાહિત્યમાં સમયે સમયે અસંખ્ય સહન કરીને સત્યમાગને પ્રકાશ પાથર્યો. ભારતવર્ષના ગગન- સાક્ષરીનું જે યુગ
સાક્ષરોનું જે યોગદાન સાંપડયું તેમાં કર્મયોગી અને યોગમંડળમાં ચમકતા તારલાઓ પેઠે ઝળહળી રહેલા મહાન જૈના
નિષ્ટ આચાર્યશ્રી બુદ્ધિસાગર જેમણે ૧૦૮ ગ્રંથો લખ્યા, ચાર્યશ્રી હેમચંદ્રાચાર્યસૂરિજી મહારાજા, શ્રેણિક મહારાજા,
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી, આગમોદ્ધારક અંબડ પરિશ્રાવક સુલસા, જયંતિ શ્રાવિકા, વસ્તિગ, તેજિંગ,
આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી, આગમગ્રંથના સંપાદક અને લુણંગ, આશા શાહ, તારાચંદ અને ભામાશા, શ્રી ભરતેશ્વર,
સંશોધક પૂ. શ્રી પુણ્યવિજયજી આગમવિશારદ પૂ. પં. બાહુબલિ, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રિયક, અતિમુક્તકુમાર
અભયસાગરજી મ. કરછની ભૂમિ ઉપર રહીને મુનિશ્રી જંબૂ
વિજયજી? પૂજ્ય શ્રી અમરેન્દ્રાવજયજી અને ૫. નાચંદ્રસ્થૂલિભદ્રજી આદિ બ્રાહ્મી, સુંદરી, ઋફમણી, દમયંતી, શ્રી સીતાજી, શ્રી અંજના મૃગાવતી, ચન્દનબાળા આદિ આપણી
જીએ પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. તત્ત્વજ્ઞાનવંદનાના અધિકારીઓ છે.
ક્ષેત્રે પંડિત પ્રભુદાસ પારેખ પ્રાકૃત ભાષાને ક્ષેત્રે પંડિત
હરગોવિંદદાસ વગેરે પુરુષોએ જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું શ્રેણિક અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક છે. ઉપરાંત દિગમ્બર જૈન વિદ્વાન મુનિશ્રી શાંતિસાગરજી, વખતની રાજધાની રાજગૃહી, જ્યાં પ્રભુ મહાવીરે ચૌદ દેશભૂષણ મહારાજ, સહજાનંદ વણ, આચાર્ય વિદ્યાસાગર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org