Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઉપાદ્ધાત.
भीरु रैहिकामुष्मिक पायभीलुकः ६
अशठः परावंचकः ७
सुदाक्षिण्यः प्रार्थनाभंगभीरु रिति ८
लज्जालुओ इत्यादि
लज्जालु रकार्यवर्जकः ९
दयालुः सत्वानुकंपकः १०
मध्यस्थो रागद्वेषरहितोऽतएवासौ सोमदृष्टि यथावस्थितधर्मविचार - विवादूरं दोषत्यागी, सोमदृष्टि रित्यत्र विभक्तिलोपः। प्राकृतत्वात् । इह વચ્ચેનાવ્યે ત્ર કુળ: ??
ભીરૂ એટલે કે આ ભવ અને પરભવના નુકશાનથી જે મીનાર
હાય. ૬
૩૫
અશશ્ન એટલે કે જે પરને રંગનાર નહિ હોવાથી નિષ્કપટી હોય. ૭
સુદાક્ષિણ્ય એટલે કે કાઇની પણ પ્રાર્થનાના ભંગ કરતાં ડરનાર હાવાથી જે દાક્ષિણ્ય ગુણવાળા અર્થાત્ લાલચ ખાઇજનાર હોય. ૮
અહીં એ ગાથા ખેલવી.
લજાવુ એટલે અકાર્ય આચરતાં શરમ ખાઇ તેને જે વર્જનાર હાય. ૯
દયાલુ એટલે પ્રાણિઓ પર અનુકપા રાખનાર હાય. ૧૦
મધ્યસ્થ એટલે રાગ દ્વેષ રહિત હાય-એથીજ તે સામષ્ટિ એટલે ખરેખરી રીતે ધર્મ વિચારને સમજનાર હોવાથી (શાંત નજરથી) દોષને દૂર કરનાર હોય છે. મૂળમાં ‘સોફિ’ એ ઠેકાણે પ્રાકૃતપણાથી વિભક્તિના લાપ કર્યા છે. આ જગાએ મધ્યસ્થ અને સમષ્ટિ એ બે પોથી એકજ ગુણુ લેવાના છે. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org