Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૫૪
શકે કે નહીં?
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૧/૬) શ્રાવક પરદ્રવ્યથી પ્રભુપૂજા કરી શકે કે નહીં ?
(૧/૭) પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી શ્રાવક પ્રભુપૂજા કરે તો તેને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે કે નહીં ? અને એવી પરિસ્થિતિમાં શું પ્રાયશ્ચિત્ત આવે ?
(૧/૮) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” આ નિયમ ગૃહમંદિરના શ્રાવક માટે છે કે તમામ શ્રાવક માટે છે ?
(૧/૯) પરદ્રવ્યથી થતી જિનપૂજાનો એકાંતે નિષેધ કરી શકાય કે નહીં?
(૧/૧૦) શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં?
(૨) વર્તમાનમાં બોલાતી સ્વપ્નાદિકની બોલી (ઉછામણી-ચઢાવા)ની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં ગણાય કે નહીં ? કે શુદ્ધ દેવદ્રવ્યમાં ગણાય ?
(૨/૧) સ્વપ્નાદિકની ઉછામણીની આવક કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવું એ સાધારણમાં લઈ જવા બરાબર છે, એવું કહી શકાય ?
(૩) પૂજારીનો પગાર પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી આપી શકાય કે
નહીં?
(૩/૧) પૂજા દેવદ્રવ્ય કે નિર્માલ્ય દ્રવ્ય કે કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય કે નહીં ?
(૩/૨) કલ્પિત દેવદ્રવ્યમાંથી જૈનેતર પૂજારીને જ પગાર અપાય ? કે જૈન પૂજારીને પણ પગાર આપી શકાય ?
(૩/૩) વાસ્તવમાં પૂજારીનો પગાર શામાંથી આપી શકાય ? (૪) ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકાદર્શનશુદ્ધિ-વસુદેવહિંડી- મૂલશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રંથોના ‘‘સ્મૃતિ ત્તિ દેવદ્રવ્યે...''