Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિષયો છે.
(५) संवेगरंगाबानो पा8 :
अणहं जिणिंदभवणं अणहं जिणबिम्बमवि परं किंतु । न कुओ वि पत्तयामेत्तमवि तहिं किंपि पूयंगं ॥२८१८॥ होइ त्ति सयं दर्दू, पुव्वुत्तविहीए अहव सोऊणं । तो मेलिय सव्वेऽवि हु, तप्पूरगामाइमयहरगे ॥२८१९॥ साहू व सावगो वा, सुनिऊणवयणेहिं पनवेज्ज जहा । इह तुम्हे चेव परं, एक्के धन्ना न अन्ने उ ॥२८२०॥ जाण किर सन्निवेसे, इयरुवाइं विचित्तभत्तीणि । दीसंत्ति कित्तणाई, मणोहराई तहन्नं च ॥२८२९॥ सव्वेवि पूयणिज्जा, सम्मं सव्वेवि वंदणिज्जा य । सव्वेवि अच्चणिज्जा, तुम्हाणं देवसंघाया ॥२८२२॥ तह कीस इह न संपइ, पूया जुत्तं न चेव तुम्हाणं पूर्वतरायकरणं, देवाणेमाइएहिं च ॥२८२३॥ वयणेहिं ते सम्मं, उवरोहेज्जा अणिच्छमाणेसु । अन्नतो पूयाऽसंभवे य साहारणं पि धणं ॥२८२४॥ दाउं तत्थावासियमालागाराइ लोयहत्थेण । पूयं धूवं दीवं च, संखसदं च कारेज्जा ॥२८२५॥
अर्थ :- छिनेश्वर मंदिर सुंदर छे. नलिन पनिष (पवित्र) છે. પરંતુ ક્યાંયથી પણ પત્રિકા (થાળી) જેટલી પણ પૂજાની સામગ્રી ત્યાં નથી. (૨૮૧૮) આ પ્રમાણે સ્વયં જોયેલું અને આગળ કહેવાયેલી વિધિને સાંભળીને તે નગર-ગામ આદિના મુખ્ય માણસોને ભેગા કરીને. (૨૮૧૯) સાધુ અથવા શ્રાવક (અતિચતુર) હોંશીયારીપૂર્વકના વચનો વડે જણાવે છે, અહીં તમે લોકો જ એક ધન્ય છો બીજા કોઈ નથી. (૨૮૨૦) કે તમારા સન્નિવેશમાં આવા સુંદર સ્વરૂપવાળા, વિવિધપ્રકારની ભક્તિ કરવા લાયક, કીર્તન કરવા યોગ્ય મનોહર જિનમંદિરો છે અને બીજી વાત એ કે (૨૮૨૧) તમારે બધાએ આ સર્વે પ્રતિમાજીના સમૂહને સમ્યક્ રીતે પૂજવા જોઈએ, સારી રીતે વંદન કરવા જોઈએ અને સારી રીતે અર્ચન કરવું જોઈએ. (૨૮૨૨) તો પછી હમણાં આ જિનમંદિરમાં કેમ પૂજા થતી નથી ?