Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૪૭
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
વિનવ-શવિદ્ધવિધ્યા--Sનુસારે
શ્રી-નિવચ્ચેવ ગુરોપ -9-પૂના સિદ્ધા ગુરુ-પૂના-થના- • तद्-धनं च गौरवा-ऽहं-स्थाने विनियोग
पूजा-सम्बन्धेन प्रयोक्तव्यम्, વ્યવસ્થા
રસુનિતા-દ્ધપૂડાયાત્રા થ-દ્રવ્યમ વ્યય-વ્યવસ્થા
ભાવાર્થ
પરંતુ, જો સોનું વગેરે ગુરુદ્રવ્ય હોય, તો તેનો વપરાશ જિનમંદિર વગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વગેરેમાં કરવો જોઈએ.
છે તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે – “(૧) ગુરુપૂજા સંબંધી સોનું વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? કે નહિ?”
(૨) પૂર્વકાળમાં આ પ્રકારે (ગુરુની) પૂજા કરવાનું વિધાન છે? કે નહિ?”
(૩) અને એ દ્રવ્યનો ઉપયોગ કયાં થાય?” જવાબ -
“ગુરુપૂજાનું સોનું વગેરે દ્રવ્ય (ઔપગ્રહિક) રજોહરણાદિક ઉપકરણની જેમ ગુરુદ્રવ્ય થતું નથી. કેમ કે, (ગુરુએ) તેને પોતાની નિશ્રાનું કરેલું હોતું નથી.”
૪ શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સોનાના કમળથી પૂજા કરી હતી.
તેમજ“દૂરથી હાથ ઊંચો કરીને “ધર્મલાભ” એમ આશીર્વાદ આપનાર શ્રી
૨. વદ-માન-મ-મથાત્