Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text ________________ जिण-पवयण-वृड्डिकरं, पभावगं णाण-दंसण-गुणाणं / भक्खंतो जिणदवं, अणंत संसारिओ होइ // 142 // નિપI-પવન-વિ૨, પમાવાં | T-વંસT-TTT તો નિ–રવું, તિસ્થયરત્ત ના નવા ૪રૂા. નિપ/-qવય-વુદ્ધિઃ૨, Tમાવાં -હંસT-TUTTvi | रक्खंतो जिण-दवं, परित्त संसारिओ होई // 144 // (શ્રાદ્ધદિનકૃત્ય) જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો આત્મા અનંત સંસારી થાય છે, જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો આત્મા તીર્થકરપણાને પ્રાપ્ત કરે છે. જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો આત્મા અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય છે. ફીની પ્રથાર, બી સખ્યા , ક સમિતિ
Loading... Page Navigation 1 ... 504 505 506