Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text ________________
પરિશિષ્ટ-૧૮
૪૩૩
આચાર્ય પ્રવર શ્રી શાન્તિસૂરિજી મહારાજને બાર લાખ સાઠ હજાર (૧૨,૬૦,૦૦૦) દ્રવ્ય અર્પણ કર્યું. તેમાંથી ગુરુમહારાજે રૂપિયા બાર લાખ (૧૨,૦૦,૦૦૦) દ્રવ્યના સવ્યયથી માળવા દેશમાં જિનચૈત્યો નિર્માણ કરાવ્યા અને સાઠ હજાર (૬૦,૦૦૦) દ્રવ્યના સદ્વ્યયથી થિરાપદ્ર (થરાદ)માં શ્રી જિનચૈત્ય અને દેવકુલિકા આદિ કરાવ્યા.
– શ્રી આમરાજાએ પરમપૂજયપાદ આચાર્ય પ્રવર શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં લાખ્ખો સુવર્ણમુદ્રાઓ ધરી, પરમ પૂજ્યપાદ આચાર્ય પ્રવરશ્રીજીએ તે મુદ્રાઓનો શ્રી જિનેન્દ્રપ્રસાદ નિર્માણમાં અને જિનાલયોના જીર્ણોદ્ધારમાં સુવિનિયોગ કરાવ્યો.
- પરમહંત શ્રી કુમારપાળ મહારાજા પ્રતિદિન પરમ પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ આચાર્ય પ્રવર શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની સુવર્ણકમળોથી પૂજા કરતા હતા. તેનો ઉલ્લેખ શ્રી કુમારપાળ પ્રબંધમાં છે. શ્રી હીરપ્રશ્નમાં તેની સાક્ષી આપી છે.
श्री हीरप्रश्न अथ पुनः पण्डितकान्हर्षिगणिकृताप्रश्नास्तत्प्रतिवचांसि च યથા. (પત્રાંક ૧૯ની પ્રથમના પુંઠી)
तथा-गुरुपूजासत्कं सुवर्णादिद्रव्यमुच्यते न वा ? तथा प्रागेव पूजाविधानमस्ति न वा ? तथा-कुत्र चैतदुपयोगि ? इति प्रसाद्यिमिति । प्रश्ना अत्रोत्तराणिगुरुपूजासत्कं सुवर्णादि गुरुद्रव्यं न भवति स्वनिश्रायामकृतत्वात्, स्वनिश्राकृतं च रजोहरणाद्यं गुरुद्रव्यमुच्यत इति ज्ञायते ॥१०॥
तथा हेमाचार्याणां कुमारपालराजेन सुवर्णकमलैः पुजा कृतास्त्येतदक्षराणि कुमारपालप्रबन्धेन सन्ति ॥११॥
तथा-"धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटि नराधिपः ॥१॥" इदं चाङ्गपूजारूपं द्रव्यं तदानीन्तनेन सङ्घन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ श्रूयते । अत्रार्थे बहुवक्तव्यमस्ति कियल्लिख्यते इति प्रश्नत्रयप्रतिवचनानि ॥१२॥
Loading... Page Navigation 1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506