Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪. વૈક્રિય, ૫. તેજસ.
ભવનપતિથી બારમા દેવલોક સુધી પાંચ સમુદ્ધાત.
નવ રૈવેયક થી પાંચ અનુત્તર વિમાન સુધી પ્રથમ ત્રણ સમુદ્ધાત. (લબ્ધિ પાંચની છે પણ ફોરેવેતો નથી) ૧૦. સંસી દ્વારા નરકમાં પહેલી નરકમાં સંજ્ઞી ને અસંજ્ઞીજ,
બીજી નરકથી સાતમી નરક સુધી, સંજ્ઞી.. દેવમાં : ભવનપતિ ને વાણવ્યંતરમાં સંજ્ઞી ને અસંજ્ઞી ,
જ્યોતિષીથી પાંચ અનુત્તર વિમાન સુધી, સંજ્ઞી. ૧૧. વેદ દ્વાર : નારકીમાં એક નપુંસક વેદ.
દેવમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પહેલા બીજા દેવલોક સુધી બે વેદ તે ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ.
ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધી એક પુરૂપ દ. ૧૨. પર્યાપ્તિ જે દ્વાર : નારકમાં પર્યાપ્તિ પાંચ અને અપર્યાપ્તિ પાંચ.
દેવમાં પર્યાપ્તિ પાંચ અને અપર્યાપ્તિ પાંચ.
(ભાષા અને મન બે સાથે પૂર્ણ કરે છે) ૧૩. દૃષ્ટિ દ્વાર : નારકીમાં દૃષ્ટિ ત્રણ,
દેવમાં ભવનપતિથી નવ રૈવેયક સુધી દષ્ટિ ત્રણ.
પાંચ અનુત્તર વિમાનમાં એક સમકિત દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર : નારકીમાં દર્શન ત્રણ : ૧ ચક્ષુદર્શન,
૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. દેવમાં દર્શન ત્રણ : ૧ ચક્ષુદર્શન, ર અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. * અસંજ્ઞી તિર્યંચ મરીને આ ગતિમાં ઉપજે છે તે અપર્યાપ્ત દશામાં અસંજ્ઞી જ હોય છે. પર્યાપ્તા થયા બાદ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ઉપજે છે. તે અપેક્ષા લેવી. જે પર્યાપ્તિ એટલે શક્તિ વિશેપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org