Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ર૧રોલિસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રમુખ આવે તો તે સ્ત્રી પ્રમુખના ભયે કરી બહાર નીકળે નહીં તથા બહાર હાથ ઝાલી કાઢે તો ઇર્ષા સમિતિ શોધમાં નીકળે.
૧૪ પ્રતિમાધારી સાધુ જે ઘરમાં રહ્યાં હોય ત્યાં કોઈ અગ્નિ લગાડે તો તેના ભયે કરી બહાર નીકળે નહિ. કોઈ બળાત્કાર કાઢે તો ઇર્ષા સમિતિ શોધમાં નીકળે.
૧૫ પ્રતિમાધારી સાધુને પગને વિષે કાંટો પ્રમુખ વાગે તો તેને કાઢવો ન કલ્પે.
૧૬ પ્રતિમાધારી સાધુને આંખમાં નાના જીવ તથા નાના બીજ તથા રજ પ્રમુખ પેસે તો કાઢવા ન કલ્પ, ઇર્યાએ ચાલવું કહ્યું.
૧૭ પ્રતિમધારી સાધુને જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક પગ માત્ર પણ પછી ચાલવું ન કહ્યું. એટલે પ્રતિલેખનની વેળા સુધી વિહાર કરે.
૧૮ પ્રતિમાધારી સાધુને સચિત્ત પૃથ્વી પર સૂવું, બેસવું કે થોડી નિદ્રા પણ કરવી ન કલ્પ, પૂર્વે જોયેલા સ્થાનકે ઉચ્ચાર પ્રમુખ પાઠવવું કહ્યું.
૧૯ સચિત્ત રજુ કરી પગ પ્રમુખ ખરડાયેલા હોય તેવા શરીરે ગૃહસ્થનાં ઘરે ગોચરી જવું ન કલ્પે.
૨૦ પ્રતિમાધારી સાધુને પ્રાસુક, શીતળ તથા ઉષ્ણ પાણીએ કરી હાથ, પગ, નાક, કાન, આખ પ્રમુખ એકવાર ધોવું કે વારંવાર ધોવું ન કલ્પ, અશુચિનો લેપ લાગ્યો હોય તે તથા ભોજનથી ખરડાયેલ હોય તે ધોવું કલ્પ.
૨૧ પ્રતિમાધારી સાધુ ઘોડો, હાથી, બળદ, પાડો, વરાહ (સ્વર), શ્વાન, વાઘ ઈત્યાદિક દુષ્ટ જીવ સામાં આવતાં હોય તો તેના ભયે કરી પગ માત્ર પાછો લે નહિ પણ સુંવાળો જીવ સામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org