Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ ઉ૦૭ ભાવપૂર્વક તે અર્થ, સૂત્રને ધારી રાખે, સાચવે, અસ્મલિત ન કરે. વિસ્મૃતિ થાય તો ગુરૂ પાસે ફરી ફરી માફી માંગી, ધારે, પૂછે, પણ કકળાટ ઝગડો કરે નહિ, જે ઉપર ગુરૂ પ્રસન્ન થાય. સંયમ જ્ઞાનની વૃદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ મળે. આવા શ્રોતા આદરણીય છે.
ઇતિ શ્રોતા અધિકાર.
Es & જ આ દઉં ! દિલ છ ENG D
૨૦. અઠ્ઠાણું બોલનો
અલ્પબદુત્વ
$
=
=
=
શ્રી પન્નવણા સૂત્ર પદ ત્રીજું
જીવ ગુણ | ઉપ
ના સ્થા યો યો કે અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ ભેદ ન ગ | ગયા
મહાદંડક [૧૪ [૧૪ ૧૫ ૧૨ ૬ ૦૧ ગર્ભજ મનુષ્ય સર્વથી થોડા. ૨ ૧૪ ૧૫ ૧૨ ૬ ૦૨ મનુષ્યાણી સંખ્યાતગુણ. ૨ ૧૪ ૧૩ ૧૨ ૬ ૦૩ બાદર તેજસ્કાય પર્યાપ્તા અસંખ્યાત ગુણ.
૧ ૧ ૧ ૩ ૩ ૦૪ પાંચ અનુત્તર વિમાનના દેવ અસંખ્યાત ગુણ.
૨ ૧ ૧૧ ૬ ૧ ૦૫ ઉપલી ત્રિકના દેવ સંખ્યાતગુણ ૨ ૪ ૧૧ ૯ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org