Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 559
________________ પ૪૦Dિ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માસ, ૬ દિન, ૬ પ્રહર, ૬ ઘડી, ૬ પળમાં જેટલો નીચે આવે, તેટલા ક્ષેત્રને ૧ રાજુ કહે છે. એવા ૧૪ રાજુ લાંબો (ઊંચો) આ લોક છે. (ગ્રંથના આધારે). વળી 'રાજના ૪ પ્રકાર છે. (૧) ઘનરાજ – લંબાઈ, પહોળાઈ, જાડાઈ એકેક રાજુ. (૨) પરતરરાજ – ઘનરાજનો ચોથો ભાગ. (૩) સૂચિરાજ – પરતરરાજનો ચોથો ભાગ અને (૪) ખંડરાજ - સૂચિરાજનો ચોથો ભાગ. અધોલોક ૭ રાજુ ઝાઝેરો જાડપણે છે. તેમાં એકેક રાજુની જાડી એવી ૭ નરક છે. નરક નામ | જાડી પહોળી ઘનરાજપરતરરાજાસૂચિરાજખંડરાજ રાજુ રાજુ રાજુ | રાજુ | રાજુ રાજુ રત્નપ્રભા ૧૧ [૧ ૧ | ૪ /૧૬ ૬૪ શર્કરાપભા ૧ | રા | ૬ો. ર૫ ૧OO ૪૦૦ વાલુપ્રભા ૪] ૧૬ | ૬૪ ૨૫૬ ૧૦૨૪ પંકપ્રભા ૧|પ | ૨૫ | ૧૦૦ ૪૦૦ ૧૬૦૦ ધૂમ્રપ્રભા ૩૬ [ ૧૪૪ પ૭૬ ર૩૦૪ તમાભા | ૧ ૬ો | જરા | ૧૭૯ ૬૭૬ ૨૭૦૪ તમતમાપભા| ૧ | ૭ ૪૯ ૧૯૬ ૭૮૪ ઉ૧૩૬ T૭૩૨ ૧૭પા | ૭૦૨ ૨૮૦૮ /૧૧૨૩૨૨ અધોલોકમાં કુલ ૧૭પી ઘનરાજ, ૭૦૨ પરતરરાજ, ૨૮૦૮ સૂચિરાજ, ૧૧,૨૩૨ ખંડરાજ હોય છે. ૧૮૦૦ યોજન જાગપણે ૧રાજ વિસ્તારવાળો તિર્થાલોક છે. તેમાં અસંખ્યાત દીપ સમુદ્રો (મનુષ્ય તિર્યંચના સ્થાન) અને જ્યોતિષી દેવો છે. તિર્થો અને ઉર્ધ્વલોક મળીને ૭ રાજુ આછેરો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670