SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૦Dિ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માસ, ૬ દિન, ૬ પ્રહર, ૬ ઘડી, ૬ પળમાં જેટલો નીચે આવે, તેટલા ક્ષેત્રને ૧ રાજુ કહે છે. એવા ૧૪ રાજુ લાંબો (ઊંચો) આ લોક છે. (ગ્રંથના આધારે). વળી 'રાજના ૪ પ્રકાર છે. (૧) ઘનરાજ – લંબાઈ, પહોળાઈ, જાડાઈ એકેક રાજુ. (૨) પરતરરાજ – ઘનરાજનો ચોથો ભાગ. (૩) સૂચિરાજ – પરતરરાજનો ચોથો ભાગ અને (૪) ખંડરાજ - સૂચિરાજનો ચોથો ભાગ. અધોલોક ૭ રાજુ ઝાઝેરો જાડપણે છે. તેમાં એકેક રાજુની જાડી એવી ૭ નરક છે. નરક નામ | જાડી પહોળી ઘનરાજપરતરરાજાસૂચિરાજખંડરાજ રાજુ રાજુ રાજુ | રાજુ | રાજુ રાજુ રત્નપ્રભા ૧૧ [૧ ૧ | ૪ /૧૬ ૬૪ શર્કરાપભા ૧ | રા | ૬ો. ર૫ ૧OO ૪૦૦ વાલુપ્રભા ૪] ૧૬ | ૬૪ ૨૫૬ ૧૦૨૪ પંકપ્રભા ૧|પ | ૨૫ | ૧૦૦ ૪૦૦ ૧૬૦૦ ધૂમ્રપ્રભા ૩૬ [ ૧૪૪ પ૭૬ ર૩૦૪ તમાભા | ૧ ૬ો | જરા | ૧૭૯ ૬૭૬ ૨૭૦૪ તમતમાપભા| ૧ | ૭ ૪૯ ૧૯૬ ૭૮૪ ઉ૧૩૬ T૭૩૨ ૧૭પા | ૭૦૨ ૨૮૦૮ /૧૧૨૩૨૨ અધોલોકમાં કુલ ૧૭પી ઘનરાજ, ૭૦૨ પરતરરાજ, ૨૮૦૮ સૂચિરાજ, ૧૧,૨૩૨ ખંડરાજ હોય છે. ૧૮૦૦ યોજન જાગપણે ૧રાજ વિસ્તારવાળો તિર્થાલોક છે. તેમાં અસંખ્યાત દીપ સમુદ્રો (મનુષ્ય તિર્યંચના સ્થાન) અને જ્યોતિષી દેવો છે. તિર્થો અને ઉર્ધ્વલોક મળીને ૭ રાજુ આછેરો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy