Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
-
-
3. :
*, ?
લિ૯૨)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સ્થિતિ જ. અંતર્મુહૂર્તની ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તનથી થોડી ઊણી. પછી સમકિત પામીને અવશ્ય મોક્ષે જાય. બીજા ગુણ ની સ્થિતિ જ. ૧ સમય ઉ. ૬ આવલિકાની. ત્રીજા ગુણ. ની સ્થિતિ જ. અંત. ની ઉ. અંતર્મુહૂર્તની. ચોથા ગુણ ની જ. અંતર્મુહૂર્તની ઉ. ૩૩ સાગરોપમ ઝાઝેરી. પાંચમાની તથા તેરમાની જ. અંત, છઠ્ઠા ગુણ. ની જ. ૧ સમયની, ત્રણેની ઉ. દેશ ઊણી તે સાડા આઠ વર્ષ ઓછી પૂર્વ ક્રિોડા વર્ષની. ૭મા થી ૧૧મા ગુણ. ની જ. ૧ સમયની છે. અંતર્મુહૂર્તની. ૧૨ મા ગુણ ની જ. અંત. ઉ. અંત.ની. ૧૪માં ગુણ. ની પાંચ દસ્થ અક્ષરો (અ, ઇ, ઉં, &, લુ) ના ઉચ્ચારણમાં લાગતા સમય પ્રમાણેની.
ઇતિ ત્રીજો દ્વાર ચોથો ક્રિયા દ્વાર પહેલે, બીજ, ત્રીજે ગુણઠાણે ર૪ ક્રિયા લાભે તે ઇરિયાવહિયા વર્જીને. ચોથે ગુણ. ૨૩ ક્રિયા લાભે તે ઈરિયાવહિયા, મિચ્છાદંસણ વત્તિયા એ બે વર્જીને. પાંચમે ગુણ. ૨૨ ક્રિયા લાભે તે ઉપરની બે તથા અપચ્ચકખાણ વરિયા એ ૩ વર્જીને. છ ગુણ. ૨૨ માંથી પારિગ્રહિયા વર્જીને ૨૧ ક્રિયા લાભે. સાતમાં ગુણ થી દશમા ગુણ. સુધી ૨૧ માંથી કાઇયા આદિ પાંચ અને આરંભીયા એ ૬ વર્જીને ૧૫ ક્રિયા લાભ. ૧૧,૧૨,૧૩ મે ગુણ. ૧ ઇરિયાવહિયા ક્રિયા લાભે. ૧૪ મે ગુણ. કોઈ ક્રિયા લાભે નહી. ઇતિ ચોથો ક્રિયા દ્વાર
ચંદ્રમહર્ષિ રચિત પંચસંગ્રહમાં ચોથા ગુણ. ની ૩૩ સાગરની સ્થિતિ બતાવી છે તે વધારે ઉચિત જણાય છે. ક્ષયોપશમ સમકિતની સ્થિતિ ૬૬ સાગર ઝાઝેરી છે. ચોથા ગુણ. ની સ્થિતિ પૂર્ણ થવા પર ચોથું ગુણ. છોડીને જીવ સાધુ કે શ્રાવક થઈને ક્ષયોપશમ સમકિતની સ્થિતિ પૂર્ણ કરી શકે છે. ૩૩ સાગર પૂરા કરવા અનુત્તર વિમાનમાં જ ઉપજે તેમ ન માનવું પરંતુ બીજા દેવલોકોમાં ઉત્પન્ન થઈને પણ ૩૩ સાગર પૂર્ણ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only,
www.jainelibrary.org