Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૨૦૨
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગોળ, તંદુલ એ આદિ ૭૩ બોલ ભગવતીની શાખે છે. ર, અનાદિ પરિણામિકના દશ બોલ. ૧ ધર્માસ્તિકાય, ર અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિકાય, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાળ, ૭ લોક, ૮ અલોક ૯ ભવ્ય, ૧૦ અભવ્ય.
૬. સન્નિવાઈ ભાવના ૨૬ ભાંગા: બે સંયોગીના ૧૦, ત્રણ સંયોગીના ૧૦, ચાર સંયોગીના ૫, પાંચ સંયોગીનો ૧. તેનો વિસ્તાર શ્રી અનુયોગ દ્વારથી જાણવો. (વિસ્તાર તથા સમજણ માટે અવશ્ય જુઓ થોકડો નં. ૧૦ જીવસ્થાનક પાનું ૧૭૮.)
ઇતિ છ ભાવનો દ્વાર ૧૪ ગુણસ્થાનક ઉપર ૯ ક્ષેપક દ્વાર. પ્રથમ હેતુ દ્વાર : કર્મબંધનના મૂળ હેતુ ૧ મિથ્યાત્વ, ર અવત, ૩ કષાય, ૪ જોગ એ ચાર છે. ઉત્તર હેતુ ૫૭ છે તે ૫ મિથ્યાત્વ, ૧૨ અવત (૬ કાય, પ ઇન્દ્રિય, ૧ મિન), ૨૫ કષાય અને ૧૫ જોગ.
પહેલે ગુણ. પપ હેતુ તે આરકના બે વર્જીને.
બીજે ગુણ. ૫૦ હેતુ તે ૧૨ અવત, ૨૫ કષાય અને ૧૩ જોગ (પ મિથ્યાત્વના વર્જીને).
ત્રીજે ગુણ. ૪૩ હેતુ તે ૧૨ અવત, ૨૧ કષાય (અનંતાનુબંધીના ૪ વર્જીન), અને ૧૦ જોગ (ચાર મનના, ચાર વચનના, ૧ ઓદારિક, ૧ વક્રિયનો).
ચોથે ગુણ.૪૬ હેતુ તે ૧૨ અવત, ૨૧ કષાય અને ૧૩ જોગ (આહારકના બે વર્જીન).
પાંચમે ગુણ. ૪૦ હેતુ તે ૧૧ અવંત (ત્રસકાય વજીને), ૧૭ કપાય (૪ અનંતાનુબંધી અને ૪ અપ્રત્યાખ્યાની વર્જીને).J2 402 } 2 zz કે તે નg ને વA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org