Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ગુણસ્થાન દ્વારા રિલિ૯૫ શ્રેણીવાળાને પાંચ ભાવ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પારિણામિક ચોથાથી માંડી બારમા સુધી પક શ્રેણીવાળાને ચાર ભાવ ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ અને પરિણામિક. તેરમે, ચૌદમે ત્રણ ભાવ ઉદય, ક્ષાયિક અને પરિણામિક. સિદ્ધમાં ૨ ભાવ તે સાયિક અને પારિણામિક. ઇતિ અગિયારમો ભાવ દ્વાર
બારમો કારણ દ્વાર કર્મબંધનનાં કારણ પાંચ તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય અને જોગ. પહેલે, ત્રીજે ગુણ. ૫ કારણ લાભે. બીજે, ચોથે ૪ કારણ લાભ, મિથ્યાત્વ વર્જીને. પાંચમે, છ ગુણ. ૩ કારણ લાભ, મિથ્યાત્વ, અવિરતિ બે વર્જીને. સાતમાથી દશમા ગુણ સુધી બે કારણ લાભે તે કષાય અને જોગ એ બે. અગિયારમે, બારમે, તેરમે ૧ કારણ લાભ તે જોગ. ચૌદમે કોઈ કારણ નથી. ઇતિ બારમો કારણ દ્વાર
તેરમો પરિષહ દ્વાર . ચાર કર્મના ઉદયે ૨૨ પરિષહ લાભ. ૧. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે બે પરિષહ – (૨૦) પ્રજ્ઞા અને (૨૧) અજ્ઞાન. હન
૨. વેદની કર્મના ઉદયુથી ૧૧ પરિષહ – (૧) ઉંધા (૨) તે (૩) શીત, (૪) ઉષ્ણ(૫) દેશસિંગે, (૯) ચિલી, (૧૧) સેક, (૧૩) વધ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મેલ.
૩. મોહનીય કર્મના ઉદયે ૮ પરિષહ – તેમાં દર્શન મોહનીયના ઉદયે એક (૨૨) દંસણને ચારિત્રમોહનીયના ઉદયથી ૭ પરિષહ – (૬) અચલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૧૦) બેસવાનો, (૧૨) આક્રોશવચન, (૧૪) યાચના, (૧૯) સત્કાર પુરસ્કાર.
૪. અંતરાય કર્મના ઉદયે એક પરિષહ તે (૧૫) અલાભ. પહલેથી ચોથા ગુણ. સુધી યદ્યપિ ૨૨ પરિપત લાભ પણ તે
Hica
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org