Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ચોવીસ દંડક
હિં ૧૦૩] ૫. કષાય દ્વાર : નારકીમાં ચાર કષાય, દેવમાં ચાર કષાય. ૬. સંજ્ઞા દ્વાર : નારકીમાં સંજ્ઞા ચાર, દેવમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા દ્વાર : નારકીમાં લશ્યા ત્રણ.
પહેલી, બીજી નરકે કાપીત વેશ્યા. ત્રીજી નરકે કાપોતવાળા ઘણા ને નીલ વેશ્યાવાળા થોડા. ચોથી નરકે નીલ વેશ્યા. પાંચમી નરકે નીલ વેશ્યાવાળા ઘણા ને કૃષ્ણવાળા થોડા. છઠ્ઠી નરકે કૃષ્ણ વેશ્યા, સાતમી નરકે મહાકૃષ્ણ વેશ્યા.
દેવતામાં વેશ્યા ૧. ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર અને ૧૦ જાંભકા એ ૫૧ જાતિના દેવમાં વેશ્યા પ્રથમની ચાર તે ૧ કૃષ્ણ, ર નીલ, ૩ કાપીત, ૪ તેજો.
૨. ૧૦જ્યોતિષી, પહેલું, બીજું દેવલોક અને પહેલા કિલ્વિષી એ ૧૩ જાતિના દેવના ભેદમાં એક તેજો વેશ્યા.
૩. ત્રીજું, ચોથું, પાંચમું દેવલોક, ૯ લોકાંતિક અને બીજા કિલ્વિષી એ ૧૩ દેવના ભેદમાં એક પદ લેશ્યા.
૪. છઠ્ઠા દેવલોકથી નવ ચૈવયક સુધી તથા ત્રીજા કિલ્પિષી એ ૧૭ દેવના ભેદમાં એક શુક્લ શ્યા.
૫. પાંચ અનુત્તર વિમાનમાં એક પરમ શુક્લ લેશ્યા. ૮. ઇન્દ્રિય દ્વારઃ નારકીમાં અને દેવતામાં ઇન્દ્રિય પાંચ ૯. સમુઘાત દ્વાર નારકીમાં ચાર સમુદ્ધાત, ૧. વેદનીય,
* ૨. કષાય, ૩. મારણાંતિક, ૪. વૈક્રિય. દેવમાં પાંચ સમુદ્યાત, ૧. વેદનીય, ૨. કષાય, ૩. મારણાંતિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org