Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ચોવીસ દંડક વિ૦િ૯) સુધી તિર્યંચ પંચન્દ્રિય અને મનુષ્ય બે દંડકમાંથી આવ. પાંચ દંડકમાં જાય - ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ વનસ્પતિકાય, ૪ તિર્યંચ પંચેન્દ્રિય અને ૫ મનુષ્ય.
ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધી બે દંડકનો આવે, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જાય બે દંડકમાં તે તિર્યંચ પંચન્દ્રિય અને મનુષ્ય
નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી ૧ દંડકનો આવે તે ૧ મનુષ્યનો અને જાય એક દંડકમાં તે મનુષ્યમાં.
ભવનપતિ. વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આઠમા દેવલોક સુધી બે ગતિનો આવે, તે મનુષ્ય ને તિર્યંચ. જાય બે ગતિમાં મનુષ્ય ને તિયંગમાં.
નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી અક મનુષ્ય ગતિન આવ ને જાય મનુષ્ય ગતિમાં. ઇતિ નારકી અને દેવતાના થઈને વૈક્રિય શરીરના૧૪ દંડક સંપૂર્ણ.
હવે ઔદારિકના ૧૦ દંડકનો વિસ્તાર કહે છે
- પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક ૧. શરીર દ્વાર : પાંચ અકન્દ્રિયમાં વાયુકાય વિના ચાર એકન્દ્રિયમાં શરીર ત્રણ તે ૧ દારિક, ૨ તેજસ, 3 કામણ.
વાયુકામાં શરીર ચાર તે ૧ દારિક, ર ક્રિય, તેજસ, ૪ કામણ. ૨. અવગાહના દ્વાર પૃથ્વી, અપ, ત૬, વાયુ એ ચાર એકેન્દ્રિયની અવગાહના જઘન્ય ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમાં ભાગની. પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગણું છે). વાયુકાયની ઉત્તરે વૈક્રિય કરે તો જ. 3. આલના અસં યાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org