Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે ઉત્તરાફાગુની નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહુર્તાના બાસડિયા છવ્વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બે ભાગ જોગવીને સૂર્ય ત્રીજા પર્વને સમાપ્ત કરે છે, આ વિષયમાં પ્રમાણ બતાવે છે, તે પણ વંદું સંવછતાળ) આ પાંચ સંવત્સરમાં, (તોરનું અનાવા) બીજી અમાવાસ્યાને (4 of via i નોug) ચંદ્ર કયા નક્ષત્રને ચોગ કરીને સમાપ્ત કરે છે? (ત્તા ઉત્તરાહિં કITળી હિં) ઉત્તરાફાશુની નક્ષત્રને ત્યાગ કરીને સમાપ્ત કરે છે, (૩ત્તરyrળી) ઉત્તરાફાગુની નક્ષત્રના (વજ્ઞાઢી મુદત્તા) ચાલીસ મુહુર્ત (Tળતીઉં વાઘટ્રિમાTI મુહુણ) તથા એક મુહૂર્તના બાસડિયા પાંત્રીચ ભાગ (વારિ મા = સત્તા છેત્તા) બાસડિયા ભાગને સડસઠથી છેદ કરીને (Tumપ્રિવૃnિgવા મા ૨) પાંસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે, (નં સમર્ધ i નૂરે) એ સમયે સૂર્ય ( of ravi aaa) કયા નક્ષત્રને વેગ કરે છે ? (તા ઉત્તરાહિં રે Froોહિ) એ સમયે સૂર્ય ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ કરે છે. (ઉત્તર ગળી vi) ઉત્તરાફાગુની નક્ષત્રના (વાઢીલું મુહુરા) ચાલીસ મુહૂર્ત તથા (Tળતીલં જ વાવડ્રિમાI મુત્તર) એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા (વાવડ્ડમાં ૨) બાસઠિયા ભાગને (તત્તાિ છેત્તા) સડસઠથી છેદ કરીને (Tomક્રિયા મા લેરા) પાંસડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે, આ સમગ્ર કથન વ્યાખ્યાત પૂર્વ છે, આજ પ્રમાણે બાકીના મુહૂર્ત સમાપક સૂર્ય નક્ષત્ર લાવીને કહી લેવું, અથવા સૂર્ય નક્ષત્રને જાણવા માટે પર્વના વિષયમાં પૂર્વાચાર્યોએ કહેલ આ કારણે ગાથા છે જેમ કે-(તિત્તિતં મુદુત્તા વિનમિ ૨ ) ઈત્યાદિ. આ સાત ગાથાઓને ક્રમાનુસાર અક્ષરાર્થ પૂર્વક વ્યાખ્યા કહેવામાં આવે છે–તેત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસીયા બે ભાગ તથા બાસડિયા ભાગ ત્રીસ ચૂણિકા ભાગે ૩૩
-રૂક આ પ્રમાણુ બધા જ પમાં પવકૃત સૂર્ય નક્ષત્રના સંબંધમાં ધ્રુવરાશી સમજવી આ કેવી રીતે થાય છે? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે વૈરાફિક નિયમ કહે છે, અહીંયાં આ રીતે ત્રરાશિક નિયમ કહેલ છે, જેમ કે-જે એકસો ચોવીસ ૫ર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર લખ્ય થાય તે એક પર્વથી કેટલા લબ્ધ થાય? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે, જેમ કે-,=૧૪ અહીંયાં છેલી રાશી જે એક રૂપ છે તેને વચલી રાશી પાંચ સાથે ગુણાકાર કરવાથી એજ રીતે પાંચ રહે છે. કારણ કે એકથી ગણેલ એજ પ્રમાણે રહે છે એ નિયમ છે. તે પછી પહેલી રાશી એકસો ચોવીસથી ભાગ કરે પરંતુ ભાજ્ય રાશી જે ઉપરની છે તે ન્યૂન હોવાથી ભાગ ચાલતું નથી. તેથી એક સૂર્ય નક્ષત્રના પાંચ એકસો વીસ ભાગ લબ્ધ થાય છે. હવે તેના નક્ષત્ર કરવા સહ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧
Go To INDEX