Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'
''
(6
tr
જીવે
પણ એ ત્રસ સ્થાવર જીવાની હિંસા કરે છે. सवसा अवसा दुहओ हणंति " તથા સ્વત ંત્ર અને પરતંત્ર, અન્ને પ્રકારથી યુક્ત થઇને પણ જીવાની હિંસા કરે તથા “અટ્ઠાનતિ” ” તે જીવાની હિંસા તેએ અથૅ સકારણ કરે છે અને ૮ બળવા ખંતિ ” નાર્થ-અકારણ-નિરર્થીક પણ કરે છે. “ अट्ठा अट्ठा दुहओ રાંતિ” કાઈ એવા પણ જીવા હોય છે કે જેએ કેટલાક જીવેાની હિંસા પોતાના સ્વાને કારણે કરે છે અને કેટલાક જીવાની હિંસા સ્વાર્થ ન હોવા છતાં પણ કરે છે. ૮ ક્રૂસા ફ્ળંતિ ” સંસારમાં એવા કેટલાક હિંસક જીવા પણ છે કે જે જીવાની હિંસા હાસ્ય-આનંદને ખાતર જ કરે છે. “વેરા ાંતિ ’’ કેટલાક એવા પણ જીવે છે કે જે જીવાની હિંસા વેરને નિમિત્તે કરે છે. “ ફ્ દળત્તિ” કેટલાક એવા પણ જીવા છે કે જે રતિઆમેઢ પ્રમેહને ખાતર જીવાની હિંસા કરે છે “દુસ્તા વેરા રતી ફ્ ંતિ” કેટલાક એવા પણ છે કે જેઓ એક સાથે હાસ્ય, વેર અને રતિ-આમેાદ પ્રમેદને નિમિત્તે જીવાની હિંસા કરે છે. તે કેવી વૃત્તિથી જીવાની હિંસા કરે છે? દા દેયંતિ ” કેટલાક જીવે ક્રોધમાં આવીને જીવાની હિંસા કરે છે. ‘જુદા Îત્તિ” કેટલાક કેવળ લાભને વશ થઈને જીવેાની હિંસા કરે છે, “મુદ્દા નંતિ ” કેટલાક એવા પણ લેાકેા હાય છે કે જે કેવળ માહાધીન થઈને જીવેાની હિંસા કરે છે. વડ कुद्धा लुद्धा મુદ્દા નંતિ ” કેટલાક લેાકેા એવા પણ છે કે જેઓ ક્રોધ, લેાલ, મેહ એ ત્રણને વશ થઈને જીવેાની હિંસા કરે છે. ‘કન્ધાર્ ંતિ” કેટલાક એવા પણ જીવા છે કે જે ધનને માટે જ જીવાની હિંસા કરે છે. ધમ્મા ાંતિ ”- કેટલાક એવા પણ જીવેા છે કે જે ધર્માર્થ-જાતિધમ અને કુળધમના અભિમાનને કારણે જીવાની હિંસા કરે છે. ‘ગામા દાંતિ” કેટલાક એવા પણ જીવા હાય છે કે જે કામાર્થે—ઇન્દ્રિયાની વિષય લાલસાને વશ થઇને જીવાની હિંસા કરે છે, અને “ગસ્ત્યા ધમ્મા જામા નંતિ” કેટલાક એવા પણ જીવેા હૈાય છે કે જે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણને વશ થઈને જીવાની હિંસા કરે છે. ભાવા—આ સૂત્રમાં સૂત્રકારે હિંસા કરવાની વિચારધારાવાળા જીવા બતાવ્યા છે. તેઓ કહે છે કે કેટલાક જીવા એવા પણ હાય છે કે જે સ્વાધીન
ઃઃ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૬