Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુફાઓમાં ફરતી હોય છે ત્યારે કાંટાળાં વૃક્ષમાં ભરાઈ જવાની બીકે તે પોતાની પૂંછડીને ઊંચી રાખે છે. તે કારણે અહીં એમ બતાવવામાં આવ્યું છે કે જે ચામર ચમરી ગાયની પૂંછડીમાં ઉત્પન્ન થવાને કારણે ઉત્તમ પર્વતની ગુફાએમાં ભ્રમણ કરતી વખતે ઊંચાં ઉઠાવેલાં હતા, તથા “નિર્વાચનપરિઝમનાયરિં” જે નીરોગી શરીર વાળી ચમરી ગાયની પૂંછડીમાં ઉત્પન્ન થયેલ છે, તથા “ ૩૪-fસચમ–વિમુકુન્દુન્નાસ્ટિય-રચયનિરિક્ષાવિનતિ-જાપારિતોનિમારું ” જે શીત, તાપ આદિના ઝાંખા ન પડેલ વિકસિત વેત કમળ સમાન, ભાસ્વર, રજતગિરિના શિખર સમાન, નિર્મળ ચન્દ્રનાં કિરણે સમાન, અને શુદ્ધ ચાંદીના જેવાં નિર્મળ હોય છે, તથા “વળાવ-વર્જિા-સન્ટસ્ટિચ-નીરવયવીરૂ-પરિચ-વીરોકાપવા-સા
પૂર્વવાહિં ” પવન આવવાને કારણે ચપલ બનેલ અને તે કારણે જાણે વિલાસી બનીને નૃત્ય કરતાં હોય તેવાં તથા તરંગાએ જેને વધારે વિસ્તૃત કરી નાખેલ છે એવાં ક્ષિર સાગરના પૂર સમાન જે ચંચળ છે–એટલે કે સફેદ તરંગોથી યુક્ત ક્ષીરસાગરના પ્રવાહ જેવા જે કઈ દેખાઈ રહ્યાં છે, તથા
માનવતર-પર-રિનિયાનાવિસર–” જે હંસલીઓના જેવા લાગે છે, હંસલી માનસરોવરમાં રહે છે. તે વિષયને અનુલક્ષીને સૂત્રકાર કહે છે કે માનસરોવરના વિસ્તૃત પ્રદેશમાં હંમેશાં રહેવાને કારણે તે હંસલીઓના રંગ શ્વેત થઈ ગયા હોય છે, અને–“ Infજરિસિદરયંતિચાહું” જે સુમેરુ પર્વતના શિખરે પર વિહાર કરે છે, તથા “ગોવા વાચવવઢવિવિઘ
if” ઊંચેથી નીચે આવવામાં અને નીચેથી ઊંચે જવામાં જેની ગતિ ઘણી ઝડપી હોય છે એવી ચૂંસવધૂચાહું જેવ” હંસવધૂઓ (હંસલીઓ) જેવાં જે ચામરે પિતાની શ્વેતતાને કારણે લાગે છે. તથા “નાળામળિયામgવિદુતળિકનુ નચિત્તવંerfહું” જે ચામના દંડે ચન્દ્રકાન્ત આદિ વિવિધ પ્રકારના મણીઓની કાંતિથી, પીતસુવર્ણની પ્રભાથી, અને તપાવેલા બહુમૂલ્ય વાન રક્તવર્ણના સુવર્ણની આભાથીએ બધાની પરસ્પર મિશ્રિત કાન્તિથી–અધિક ઉજજવળ અને રંગ બે રંગી લાગે છે, એટલે કે જેમ સુમેરુ પર્વતનાં શિખરે પર રહેલી હંસલીઓ સુંદર લાગે છે એ જ પ્રમાણે તે ચામર પણ સુવર્ણ ગિરિનાં શિખર જેવાં દંડ ઉપર આવેલ હોવાથી પિતાની વેતતાને કારણે હંસલીઓ જેવાં લાગે છે. “સાહૈિ” તે ચામરે લાલિત્ય વાળાં હતાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૮૦