Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 391
________________ 66 ચપ્પા ” મનેાજ્ઞરૂપ શુભ અને અશુભ શબ્દોમાં રાગદ્વેષની પરિણતિથી રહિત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિથી યુક્ત બનેલ “ સાદૂ ’” સાધુ ‘· મળવચાચનુત્તે’ પેાતાના મન, વચન અને કાયને શુભાશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત કરી નાખે છે. અને“ સંયુકે ’’ સવરથી યુક્ત બનીને “ નિરિફિ' પાતાની શ્રોત્રેન્દ્રિયને વશ કરીને “ધર્માં” ચારિત્રરૂપ ધર્માંનું “રે ... ” પાલન કરનાર થઈ જાય છે. ભાવા- આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણ વ્રતની પહેલી ભાવનાનું વિવેચન કર્યુ છે તેમાં તેમણે એ બતાવ્યુ છે કે સાધુએ શ્રોત્રેન્દ્રિયના ઈષ્ટ વિષયમાં લલચાવું જોઈ એ નહી' અને અનિષ્ટ વિષય પ્રત્યે દ્વેષ કરવેા જોઈ એ નહીં આ રીતે આ ભાવનાથી ભાવિત થયેલ મુનિ પોતાના વ્રતની રક્ષા તથા સુસ્થિ રતા કરતા કરતા સવરથી યુક્ત થઇ જાય છે, અને ચારિત્રરૂપ ધર્મનું સારી રીતે પાલન કરી શકે છે | સૂ॰ ૭ | ચક્ષુરિન્દ્રિ સંવર નામકી દૂસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની ખીજી ભાવના બતાવે છે— નીચ છ ઈત્યાદિ ટીકા - “ વીય’” બીજી ચક્ષુરિન્દ્રિય સવર નામની ભાવના છે. તે આ પ્રમાણે છે— વસ્તુરૂ વિળ” ચક્ષુ ઇન્દ્રિયથી “ મનુળમા ” મનેાન અને સુંદર એવાં रुवाई રૂપાને કે જે सचित्ताचित्तमी सगाई ’સચિત્ત, ?? 66 ,, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને આશ્રિત હોય, તેમને “પાલિયં જોઈને તેમાં સાધુએ આસક્ત થવું જોઈ એ નહીં. નર, નારી આદિ સચિત્ત દ્રવ્ય છે. તેમની પ્રતિકૃતિ ફોટો અચિત્ત દ્રવ્ય છે. વસ્ત્ર, આભૂષણ આદિથી વિભૂષિત નર-નારી આદિ મિશ્ર દ્રવ્ય છે. તેમના પર આધાર રાખનાર જે મનેાહર આકાર હોય છે તે મનેાસ ભદ્રકરૂપ છે. તે બધાના આકાર લાકડાના પાટીયા પર 66 ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૫


Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411