Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધ્યયન કા ઉપસંહાર
હવે સૂત્રકાર આ પાંચમાં સંવરદ્વારને ઉપસંહાર કરે છે
ટકાર્થ “gવનિ સંવરવારે” આ પ્રમાણે આ અપરિગ્રહ નામના સંવરદ્વારનું “સન્મ સંવરિ’ સારી રીતે સેવન થતાં “સુપૂજિ”િ સુરક્ષિત થઈ જાય છે. તેથી “મળવળાંચરિવરવહું” મન, વચન અને કાય,
એ ત્રણે ગોથી પરિરક્ષિત થયેલ “હિં પંચઠ્ઠિ જારહિં ” એ પાંચે ભાવનાઓનું “ ” સદા “ગામvid” જીવન પર્યત “ઘ ” આ અપરિગ્રહ સંવરરૂપ વ્યાપાર “ધિHવા મડ્ડમચા નેચવો ધર્યશાળી અને હેય અને ઉપાદેયના વિવેકથી યુક્ત બુદ્ધિમાન સાધુએ સેવન કરવું જોઈએ, કારણ કે તે દેગ “સનાતો” નૂતન કર્મોના આગમનથી રહિત હોવાને કારણે અનાશ્રવરૂપ છે. “હુલો શુભ અધ્યવસાયરૂપ હોવાથી અકલુષ છે, “દિકરો” તેનાથી પાપને સ્રોત છિન્ન થઈ જાય છે તેથી તે અચ્છિદ્ર છે, “પરિણા બિન્દુ જેટલું પણ કર્મ જળ તેમાં પ્રવેશ પામી શકતું નથી, તે અપરિસ્ત્રાવી છે, “અવંશિસ્ટિો” અસમાધિભાવથી રહિત હોવાને કારણે તે અસંકિલષ્ટ છે અને “સુ” કર્મમળ વિનાનું હોવાથી તે શુદ્ધ છે. “દરમિgUTTગો તેનાથી સમસ્ત પ્રાણીઓનું હિત થયું છે અને ભવિષ્યમાં પણ હિત થશે એવું જાણીને જ સમસ્ત અરિહંત ભગવાને તેને માન્ય કરેલ છે. “gવં વંજમં સંવરા'” આ સૂત્રમાં કહ્યા પ્રમાણે જે આ પાંચમાં સંવરદ્વારનું “જાનિર્ચ ' પોતાના શરીરથી આચરણ કરે છે, “પાર્થ” નિરન્તર ઉપગ પૂર્વક તેનું સેવન કરે છે, “રોહિ” અતિચારોથી તેને રહિત કરે છે, “તરિ ” પૂર્ણ રીતે તેનું સેવન કરે છે “ક્રિદિચ” અન્યને તેના પાલનને ઉપદેશ આપે છે નારિ” ત્રણ કરણ અને ત્રણ વેગથી સારી રીતે તેની આરાધના કરે છે, “શાળા, કનુviયિં મવતેમના દ્વારા તે યુગનું તીર્થકર પ્રભુની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૯૨