Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
અમનેાજ્ઞ પાપક-અરુચિકારક સ્પર્શમાં, તથા एवमा बहुविसु कक्खड - गुरुसी उसिणलुक्सु તે ઉપરાંત ખીજા પણુ જે કશ, ગુરુ, શીત, ઉષ્ણ, સ્પર્શ છે તેમના પ્રત્યે “ સમળેા નસિયત્વ, ન દ્દષ્ક્રિયX ન નિયિત્વ', ન નચિત્ર, નિિસયત્વ, ન ઇિચિત્ર, મૈં મિચિત્ર', TM, વહેલ, ૬ રૂડુ કાવત્તિયા વિરુમા પુવાસ'' સાધુએ રુષ્ટ થવુ જોઇએ નહી, તેમની એવહેલના ન કરવી જોઇએ. નિંદા ન કરવી જોઇએ. ગાઁ ન કરવી જોઈ એ. તેમના પર ખિસિયાવું જોઇએ નહી. તે અમનેાજ્ઞ સ્પવાળાં દ્રવ્યનું છેદન કરવું જોઈએ નહી, ભેદન કરવુ જોઈએ નહી' નાશ કરવા જોઇએ નહી' અને પેાતાનાં કે અન્યના મનમાં તેમના પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. હવે સૂત્રધાર આ પાંચમી ભાવનાને ઉપસ'હાર કરતાં કહે છે. " एवं फासिंदियभावणाभाविओ अंतरप्पा भवइ मणुन्नामनुन्नसुब्भिदुब्भि रागदोसे पणिहियप्पा साहू मणबयणकायगुत्ते संवुडे पणिहिईदिए धम्मं चरेज्ज " રીતે જ્યારે મુનિ સ્પર્શેન્દ્રિયની ભાવનાથી ભાવિત થઈ જાય છે ત્યારે તે મનેજ્ઞરૂપ શુભ સ્પર્શી પ્રત્યે તથા અમનેાજ્ઞરૂપ અશુભ સ્પર્શ પ્રત્યે રાગદ્વેષથી રહિત અની જાય છે. આ રીતે તેમના પ્રત્યે રાગદ્વેષ કરવાથી નિવૃત્ત થયેલ સાધુ પેાતાના મન, વચન અને કાયરૂપ ત્રણે ચેગાને સ્પર્શ સંબધી શુભ અશુભ વ્યાપારથી રહિત કરી લે છે, અને આ સ્પર્શેન્દ્રિય સવરથી યુક્ત થઈ જાય છે. આ રીતે આ ઇન્દ્રિયના સવરથી યુક્ત બનેલ તે સાધુ ચારિત્રરૂપ ધર્મની સારી રીતે આરાધના કરવા લાગી જાય છે.
આ
.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આ પરિગ્રહ વિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે તે પાંચમી ભાવનાનું નામ સ્પર્શેન્દ્રિય સવરણ છે. આ ભાવનાથી ભાવિત થયેલ મુનિએ સ્પર્શેન્દ્રિય વડે અનુભવાતા આઠ પ્રકારના સ્પર્શ પ્રત્યે રાગદ્વેષને સથા પરિત્યાગ કરવે જોઇએ-ભલે તે સ્પ રુચિકર હોય કે અરુચિકર હાય પણ તેમના પ્રત્યે રાગદ્વેષ રાખવા જોઇએ નહીં. ગરમીના દિવસેામાં શીત સ્પર્શની શિયાળામાં ઉષ્ણુ સ્પની અને અન્ય ઋતુઓમાં જુદા જુદા પ્રકારના સ્પર્શની ઇચ્છા સાધુએ કરવી જોઇએ નહી. સૂત્રમાં દર્શાવેલ દગમંડપ આદિ મનાજ્ઞભદ્રક સ્પર્શમાં તથા અનેક વધખ ધન આદિ અમાના પાપક સ્પની ખાખતમાં સાધુએ સમભાવ રાખવા જોઇએ. એ જ આ સ્પર્શેન્દ્રિય સંવરણ નામની ભાવના છે. ા સૂ૦૧૧ ૫
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૯૧