Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચિતરાય છે, “વોલ્યા” પુસ્તકમાં છપાય છે. વિત્તર” કાગળ આદિ પર ચિતરવામાં આવે છે, માટી આદિથી બનાવવામાં આવે છે, “ ” રંગ આદિથી દિવાલ આદિ પર આલેખાય છે, “તેર” પથ્થર પર કેતરાય છે, “તમેચ હાથીદાંત પર કેતરવામાં આવે છે, તે સઘળા પદાર્થો ઉપર અંકિત કરેલ તે આકારને “વહેં” પાંચ રંગે લગાડીને બહજ સુંદર અને આકર્ષક બનાવાય છે. “ સંકાળમંઠિયા” ભિન્ન ભિન્ન રીતે તેની સજાવટ કરાય છે. એ જ રીતે “lifથમહિમણૂરિમહંધામાળ ' માળાની જેમ ગૂંથી ગૂંથીને જે ચિત્ર બનાવવામાં આવે છે તે ગ્રંથિમ, પુપના દડાની જેમ જે ચિત્ર વેષ્ટિત કરીને બનાવાય છે વેષ્ટિમ, કેઈ પદાર્થ પર પુતળી આદિની જેમ રંગથી ભરીને જે ચિત્ર બનાવાય છે તે પૂરિમ, તથા કડી આદિને એક બીજામાં પરોવીને કૂકડા આદિ જે જે આકાર બનાવાય છે તે સંઘાતિમ કહેવાય છે. તે બધાને જોઈને તથા“વહુવિહા” અનેક પ્રકારની “ભણાવું? માળાઓ કે જે “હિર્ચ નચળમાસુદ્દારૂ” આંખ અને મનને વધારેમાં વધારે આનંદદાયક હોય છે, તેમને જોઈને “વાસં” એક જાતના કે અનેક જાતના વૃક્ષના સમૂહને “qદવાર” પર્વતને, “રામરાજારાણ” ગામ, આકર, નગારોને "खहिय-पुक्खरिणी-वाबी- दीहिय-गुंजालिय सरसर-पतिय-सागर-बिलपतिय-खाइय नई -સતા -વuિm” શુદ્રિકા-નાનું જળાશય, પુષ્કરિણ-કમળોથી યુક્ત ગળા કારની વાવ, વાપી-ચાર ખૂણાવાળી વાવ સરકસરપંક્તિ -એક તળાવમાંથી બીજા તળાવમાં પાણી જતું હોય તેવાં તળાવને સમૂહ, સાગર, બિલપંક્તિ-દરના જેવાં આકારના કૂવાઓની હાર, ખાતિકા-ફરતી આવેલી ખાઈઓ, નદીઓ, સર–સામાન્ય તળાવ, તડાગ-કૃત્રિમ સરોવર, વપ્ર-ધાન્યના ખેતર જે “સ્ત્ર cqeqમપરિમિડિયામા” વિકસિત ઉત્પલેથી—ચંદ્રવિકાસી કમળેથી બધી તરફ ઘેરાયેલાં હોય, અને એ જ કારણે મનને વધારે પ્રલિત બનાવતાં હોય, તથા “વળાસરામિાવિવરિ” અનેક પક્ષીઓનાં યુગલ જયાં વિચરતાં હોય, તે બધુ જોઈને સાધુએ તેમાં આસક્તિ કરવી જોઈએ નહીં. તથા "वरमडव-विविहभवण-तोरण-चेइय-देवकुल-सभप्प-वावसह-सयणासण-सीयरह
Tહનાનgr ” વરમંડપ -શ્રેષ્ટમંડપ, વિવિધભવન, તેરણ, ચિત્ય,--ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા, પરબ, આવસથ-પરિવ્રાજકનાં સ્થાન, સારી રીતે સજાવ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૭૬