Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66 मणवयणका
માવળા આવિો અન્તરા ’ જ્યારે અંતરાત્મા ચક્ષુ ઇન્દ્રિયની ભાવનાથી ભાવિત થાય છે ત્યારે તે “ મનુગામનુળસુદમસુદિમરાળાÀવળચવા '' મનેાસરૂપ ચક્ષુ ઇન્દ્રિયના શુભ વિષયમાં અને અમનેજ્ઞરૂપ ચક્ષુ ઇન્દ્રિયના અશુભ વિષયમાં રાગદ્વેષથી રહિત થવાથી વ્યવસ્થિત આત્માવાળા “સાહૂઁ” સાધુ ચનુત્તે ' પાતાના મન, વચન અને કાયરૂપ ચોગાને શુભ અશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત મનાવી લે છે અને “ સંયુકે ” સવરથી યુક્ત બનીને “નિકિત્રિÇ '' પેાતાની ચક્ષુ ઇન્દ્રિયને કાબૂમાં રાખીને ૮ ધમ્મ ' ચારિત્રયરૂપ ધર્માં ને વરેન ’ પાલક અને છે.
ܕܕ
ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણ વ્રતની ચક્ષુઇન્દ્રિય સવર નામની ત્રીજી ભાવના ખતાવી છે. આ ભાવના દ્વારા સાધુને એ વિષય સમજાવવામાં આવ્યે છે કે તે એવી પેાતાની ચક્ષુઈન્દ્રિયની પ્રવૃત્તિને એવા પ્રકારની વિચાર ધારાથી માંધી રાખે કે જેથી ચક્ષુઈ ન્દ્રિય વડે દૃષ્ટિગત થતા મનેાજ્ઞ તથા અમનેાન રૂપમાં તેને રાગદ્વેષ ન થાય. જો તેની સમક્ષ મનેાજ્ઞ પદાર્થ હાજર થાય તેા તેમનામાં રાગાદિ પરિણતિથી ખંધાવું જોઇએ નહી અને જો અશુભ રૂપ હાય તેા તેના પ્રત્યે દ્વેષ વૃત્તિ દાખવીને પોતાની જાતને દુઃખી કરવી જોઈ એ નહી. અન્ને પ્રકારના વિષયા સમક્ષ તેને તે સમભાવ યુક્ત રહેવું જોઈએ. જે તે પ્રમાણે કરતા નથી તે મહા અનને પાત્ર થાય છે આ પ્રમાણે ચક્ષુન્દ્રિયની ભાવનાથી ભાવિતઅનેલ તે સાધુ પોતાના ત્રણે ચેાગને શુભાશુભ પ્રવૃત્તિએથી સુરક્ષિત રાખીને ચક્ષુ ઇન્દ્રિય પર કાષ્ટ્ર જમાવે છે અનેચારિરૂપ ધર્મનું પાલન કરીને પોતાના પરિગ્રહ વિરમણવ્રતને સુસ્થિર મનાવે છે સૂ.૮॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૮૧