Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 404
________________ છે એવું ન બનવું જોઈએ કે રૂચિકર રસ મળે તેા તેના પ્રત્યે ચિત્તમાં રાગભાવ પેદા થઈ જાય છે, અને અરૂચિકર રસ મળે તેા દ્વેષભાવ પેઢા થાય. બન્ને પ્રકારના રસા પ્રત્યે સમભાવ રાખવા તે સાધુનું પહેલું કન્ય છે. એ વિષયનું વર્ણન કરતાં આ સૂત્રમાં રૂચિકર રસયુક્ત ઉગ્ગાહિમ આદિ કેટલાક પદાર્થોને તથા અરૂચિકર રસયુક્ત અરસવિરસ આદિ પદાર્થને પતાવ્યા છે તથા સાથે સાથે એ સમજાવ્યું છે કે ગૃહસ્થાવસ્થામાં જે રૂચિકારક રસાને સ્વાદ લીધેા હતા તે રસાનું સાધુ અવસ્થામાં સ્મરણ કરવું તે પણ ચેાગ્ય નથી. કારણ કે તેને યાદ કરવાની જિહ્વા ઇન્દ્રિયમાં રસના પ્રત્યે લાલસા વધે છે. આ રીતે રસના ઇન્દ્રિયની બાબતમાં સમભાવ રાખનાર સાધુ ચરિત્ર ધર્મનું સારી રીતે પાલન કરનાર બની જાય છે, । સૂ૦ - ૧૦ | સ્પર્શેન્દ્રિયસંવર નામકી પાંચવી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની પાંચમી ભાવના મતાવે છે— "पंचमं पुण ” ઈત્યાદિ " ટીકા — ચમં ઘુળ ’” પાંચમી ભાવના સ્પર્શેન્દ્રિય સવર નામની છે તે આ પ્રમાણે છે “ ાÉિવ્નિ ’ સ્પર્શેન્દ્રિયથી मगुणभद्दगाइ फासाई " મનોજ્ઞભદ્રક સ્પર્શેન્દ્રિય સુખકારક સ્પર્ધાના “ સિય '' સ્પ કરીને સાધુએ તેમના પ્રત્યે રૂચિભાવ-રાગપરિણતિ કરવી જોઇએ નહી 46 તે ? ” રૂચિકારક સ્પવાળા કયા કયા પદાર્થો છે તે પ્રશ્નના ઉત્તર આપતા સૂત્રકાર એવા કેટલાક પદાર્થાનો ઉલ્લેખ કરીને કહે છે કેगिम्हकाले दगम'डव - हार-- सेयचंदण सीयलविमलजल • विविहकुसुमसत्थर-મુત્તિય-મુળા--ઢોલિળા-વેદુળ-વૅવન--તાહ્રિચંટ-વયળા---ળિય મુી. ચડે ચ વળે ” ગ્રીષ્મ ઋતુમાં દકમંડપ જ્યાં પાણીના ફુવારા પાણીને ઉડાડીને બોલી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૮

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411