Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
ધ્રાણેન્દ્રિયસંવર નામકી તીસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર પરિગ્રહ વિરમણ વ્રતની ત્રીજી ભાવના સમજાવે છે –“ ” ઈત્યાદિ–
ટીકાર્થ_“તાં ” આ વ્રતની ત્રીજી ભાવનાનું નામ પ્રાણેન્દ્રિય સંવરણ છે. આ ભાવનાવાળા સાધુએ ધ્રાણેન્દ્રિયને માટે મનોજ્ઞ ભદ્રક ગંધને સૂધીને તેમાં રાગ કરવો જોઈએ નહીં. અને અમનોજ્ઞ પાપક અશુભ ગંધને સૂંઘીને તેમના પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહીં. એ જ વિષયનું સૂત્રકાર વિસ્તારથી સ્પષ્ટીકરણ કરે છે. “જિં તે ” તે મનોજ્ઞ ભદ્રક ગંધ શેની શેની હોય છે તે પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે –“ કથર-થર-સરસ-પુww૪पाणभोयण-कुट्ट-तगर-पत्त-चोय-दमणक-मस्य-एलारसपकमंसि-गोसीस-सरसचंदण-कपूर-लवंग-अगुरु-कुंकुम-कंकोल्ल-उसीर-सेसचंदण-सुगंध • सारंग जुत्तीवर “વવારે” જલચર-જળમાં ઉત્પન્ન થયેલા સુગંધિત પુની, સ્થળચર–જમીન પર ઉત્પન્ન થયેલાં સુગંધિત ફૂલની, સરસ–રસદાર ફુલ, ફળ, પાન, ભેજનેની કુષ્ઠ–સુગંધિત દ્રવ્યની, તગર–એક જાતના ધૂપની, પત્ર-તમાલપત્રની, ચેયસુગંધિત વૃક્ષની છાલની, દમનક-એક જાતના ફૂલની, મક-ડમરાની, એલાયચીના રસની, પકવમંસી-એક જાતનું સુગ ધિ દ્રવ્યના ગશીર્ષ ચંદનની શ્રીખંડ ચંદનની; કપૂરની, લવીંગની, અગુરૂ ધૂપની; કુંકુમ-કેશરની કેકેલ નામના એક જાતના ફૂલની ઉશીર-સુગંધિવાળાની શ્વેતચંદનની તથા જેમાં સુંદર ગંધવાળા કમળ પત્રનું મિશ્રણ થયું હોય એવાં ઉત્તમ પ્રકારનાં ધૂપની સુગધ સૂંઘીને તથા “વફા રહિમનહારિકaigg જે દ્રવ્યમાં ઋતુને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૮૨
Loading... Page Navigation 1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411