Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 389
________________ કરવા જોઈએ. એટલે કે લલચાવું જોઈ એ નહી. નમુન્દ્રિયવ ” તેમનામાં માહ કરવા જોઇએ નહી’. “ન વિનિધાય બાવષ્ક્રિયન્ત્ર” તેમના નિમિત્તે પેાતાના ચારિત્રને ભ્રષ્ટ કરવું જોઈ એ નહી, ‘“ મૈં જુમિચવ'' તેમાં લલચાવું જોઈ એ નહીં. મૈં તુસિચવ્વ'' તેમાં મનને પ્રસન્ન રાખવું જોઇએ નહીં. “ न हसि ચન્દ્વ' ” હસવું જોઇએ નહી, અને “મૈં સરૂં ૨ મરૂં ન સથવુગ્ગા ” તે મનાજ્ઞ શબ્દાદિકોને યાદ કરવા જોઇએ નહીં. અને તેમાં પેાતાના મનને ખે’ચાવા દેવું નહી’. એજ પ્રમાણે ‘પુનવિચ '' વળી ‘સોËનિ ” શ્રોત્રે ન્દ્રિયથી “ અમનુળાવો, ” અમને અને તે કારણે અરુચિકારક અશુભ 4 સા ” શબ્દોને “ સૌન્ના ” સાંભળીને તેના પ્રત્યે દ્વેષ પણ ન કરવા જોઈએ તે સાધુનું કર્તવ્ય છે તેના તરફનાં તિરસ્કારથી નાક કે માઢુ સ`કાચનું ખગાડવું જોઈ એ નહી, એ જ વિષયને સૂત્રકાર આપતિઓ દ્વારા સ્પષ્ટ કરે છેતે કયા કયા પ્રકારના છે તે શકાના નિવારણના માટે તે તે અમનાજ્ઞ પાપક શબ્દોને ખતાવે છે. અકોર-ત-વિલન-અવમાળ-તજ્ઞળનિમજ્જન-વિજ્ઞવચળ-તાવળ-૩નિય-હળ——દિચ-ચિ—વિમ્બુક-રક્ષિય-હળ —વિવિયાર્ં ” હે દુષ્ટ ! મરી જા” ઇત્યાદિ પ્રકારના શબ્દોને આક્રોશ શબ્દ કહે છે, કઠાર શબ્દને પરુષ શબ્દો કહે છે, જેવાં કે “ એ મૂર્ખ ! અરે આ ચાર ” આદિ પરુષ શબ્દો છે. “તું ઘણા ખરાબ સ્વભાવવાળા છે, તું ઘણા એશરમ છે’” આદિ નિંદાત્મક શબ્દોને ખિસન કહે છે. “તું” આદિ અપમાનજનક શબ્દો છે. જે શબ્દો દ્વારા ખીજાને ધમકી અપાય છે તે શબ્દોને તના શબ્દો કહે છે, જેવાં કે “રે દુષ્ટ મારી અવજ્ઞા કરવાનું ફળ હું તને ચખાડીશ ” તથા “ અરે નિય! મારી નજરથી દૂર યા” ઈત્યાદિ પ્રકારનાં વાયાને નિટ્સના વાય કહે છે. ક્રોધયુક્ત વનાને દીપ્ત વચન કહે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 ૩૭૩

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411