Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 386
________________ ઉપશાન્ત ભાવથી યુક્ત થઈને “” રાગાદિક ભાવથી રહિત હોવાથી એક, એ જે થાય છે તે જ “ઘH” ચારિત્રરૂપ ધર્મનું “ ગ” પાલન કરનાર થઈ શકે છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં એ સ્પષ્ટ કર્યું છે કે પરિગ્રહથી વિરક્ત થવા રૂપ ધર્મમાં લીન બનેલ મનુષ્યની સ્થિતિ કેવી થઈ જાય છે તથા જ્યારે તે આ સ્થિતિએ પહોંચે ત્યારે જ તે સંપૂર્ણ રીતે શ્રમણ ધર્મનું પાલન કરવાને પાત્ર બની શકે છે બીજી કઈ પણ રીતે નહીં સૂત્રમાં એ જ વિષય જુદા જુદા શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. એ સૂ. ૫ વળી કહે છે –“રૂમ ર” ઈત્યાદિ. ટીકાર્થ–સુગં ” આ પરિગ્રહ નામના પાંચમાં સંવરદ્વારનું “જાવ'' પ્રવચન રિસામાજિકangયા” પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષાને માટે “ માવચા ” ભગવાને કહેલ છે “અહિ ” આત્માનું હિતકારક છે. “પેલા મવિ” પરલોકમાં પણ શુભ ફળ દેનારૂં છે. એ જ કારણે તે “રામેતિ મા”ભવિષ્યકાળમાં કલ્યાણદાયી છે, તે “સુદ્ધ” તદ્દન નિર્દોષ છે “નેકા” વીતરાગ સર્વજ્ઞ અને હિપદેશક પ્રભુ દ્વારા કથિત હોવાથી તે ન્યાયયુક્ત છે. &િ” ઋજુભાવનું જનક હોવાથી તે અકુટિલ છે “સત્ત” સર્વશ્રેષ્ઠ હોવાથી તે અનુત્તર છે. તથા “સદાવવાવાળ” સમસ્ત પ્રકારના દુઃખજનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોનું “ વિસમ ” ઉપશમન કરનાર છે. “તજ્ઞ રમત સંવપરાણ” તે અન્તિમ સંવરકારની “મા ઉમવાળો ” આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે જે “નિરમાલાકૂવા હૂંતિ” પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષા કરનારી હોય છે કે સૂ. ૬ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૦

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411