Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે મિકારિરી અદ્ધા” જે મનુષ્ય મિથ્યાષ્ટિ વાળા હોય છે, વિવેકબુદ્ધિ વિનાના હોય છે તથા “વનિવારૂચમાનિકાચિત કર્મોના બંધ વાળા હોય છે, એવા મનુષ્ય “વાવિહં અરિજિ” ગુરુઓ દ્વારા વિવિધ હેતુ તથા દુષ્ટાતા આદિ દ્વારા બહુજ સમજાવવામાં આવે છે છતાં પણ શ્રતચારિત્રરૂપ “ધ ” ધર્મનુ “સુતિ” શ્રવણ તો કરે છે, પણ
૨ તિ” પણ તેને પોતાના આચરણમાં ઉતરતા નથી ૩
જેમ રોગી માણસ રોગને નિવારણ માટે ઔષધિ ન પીવે તે તેને રોગ દૂર કરવાને શક્તિમાન થતું નથી, એ જ પ્રમાણે “જે કે જે સંસારી
Hદવવાળવિરેચ ? જરા, મરણ આદિ સઘળાં દુઃખોને નિર્મૂળ કરનાર તથા “Tr[" આત્મવિકાસી ગુણેથી મધુર એવાં “નિવચM” જિનેન્દ્ર ભગવાનનાં વચનરૂપ “ ” ઔષધને “અહ” ઉપકાર બુદ્ધિથી “gs. ને પ્રાપ્ત કરતા નથી, તેઓ “ વાત ” કઈ પણ કરવાને સમર્થ થઈ શકતા નથી જેમ વિરેચન ઔષધિ કે સાફ કરી નાખે છે તેમ પ્રભુનાં વચનરૂપી ઔષધ પણ આત્મ રૂપી કઠાની શુદ્ધિ કરનાર છે, તેથી તેને વિરેચન ચૂર્ણ સમાન કહેલ છે . ૪
જે ભવ્ય જ “માવે વવ કિન્ન” ભાવ પૂર્વક તે પૂર્વોક્ત પ્રાણાતિપાત આદિ પાંચ આસવ દ્વારેને છેડીને, “વેર દઉંઝા ” પ્રાણાતિપાતાદિ વિરમણરૂપ પાંચ સંવરદ્વારેનું પાલન કરીને “રામવિશ્વમાં” કર્મરૂપ રજથી તદ્દન રહિત થઈ જાય છે. તેઓ “અનુત્તર સિદ્ધિવરતિ »
જ્યાંથી આ સંસારમાં પાછા આવવું પડતું નથી એવું સર્વોત્તમ ભાવસિદ્ધિસિદ્ધિગતિ-મેક્ષ–પ્રાપ્ત કરે છે, પણ
છે પાંચ આસ્રવ દ્વાર સમાપ્ત છે છે પ્રશ્નવ્યાકરણ સૂત્રને પહેલે વિભાગ સમાપ્ત છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર