Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપયોગ કરવો જોઈએ નહીં. અને એ બધાં નિર્દોષ ભોજ્ય પદાર્થોને “રવરણા Fરે ર વા સુવિચાi સંનિશis gફ ” ઉપાશ્રયમાં અથવા ગૃહ
સ્થાનના ઘરમાં અથવા જંગલમાં આહારને નિમિત્તે સંગ્રહ કરવાનું સાધુને ક૫તું નથી. તથા “ વંપિચ ફિદ-વિચરરૂચT-નવજ્ઞાચ-uિT-Tોવાળા TiાવમસTીયા ” જે આહાર ઉદ્દિષ્ટ હોય-દુષ્કાળ આદિના સમયમાં પાંખડી સાધુઓ અને અન્ય ભિક્ષુઓને નિમિત્તે બનાવ્યો હોય, સાધુ આદિ આવશે તે તેમને આ આહાર હું આપીશ એ વિચારથી જે પહેલેથી તૈયાર રાખ્યો હોય, રચિત હય, લાડુ આદિને ભૂકે થઈ ગયો હોય અને તે ભૂકાને આગ પર તપાવીને ફરીથી તેને લાડુ આદિનાં રૂપે પરિવર્તન કરેલ હોય, જે આહાર પર્ય વજાત હાય-ભાત આદિમાં છાશનું મિશ્રણ કરીને બનાવેલ રાબ. ડીની જેમ સાધુને નિમિત્તે અવસ્થાન્તર–ભિન્નરૂપમાં લાવવામાં આવ્યા હોય, આ રીતે ઉદ્દિષ્ટથી લઈને પર્યવજાત સુધીના શિક આહારના ભેદ છે. એ જ રીતે આહાર આપતી વખતે પ્રકીર્ણ હોય, ફેંકવામાં આવ્યો હોય, પ્રાદુષ્યકૃત હોય–અંધારાવાળા સ્થાનમાંથી દીવા આદિની મદદથી સાધુને આપવા માટે બહાર લાવીને મૂક હોય, પ્રામિત્ય હાય-જે સાધુને માટે શાક આદિ પદાર્થ ખેતર આદિમાથી ઉખાડીને કાપીને લાવીને બનાવવામાં આવ્યું હોય, મિશ્રક હોય સાધુ અને ગૃહસ્થ બનેના નિમિત્તે જે આહાર બનાવા હોય, કીતકૃત હાય-સાધુને નિમિત્ત આહાર ખરીદ્યો હોય, તથા “પાદુહંગા” પ્રાભત હોય. ભેટરૂપે અપાયે હય, બળદ્રુપુળા ” જે દાનાથે અને પુન્યાર્થે નિષ્પાદિત હેય--જે આહાર દાનને માટે અને પુન્ય કરવાને માટે બનાવાય હોય, તથા જે આહાર “વમળવળીયા વા વચ” શાક્ય આદિ શ્રમણુજને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૭