Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુચારૂં” પુષ્પ, ફળ, કંદ, મૂળ, આદિને તથા “સાતત્તરા” શણ-રેશાવાળી વાળેથી યુક્ત ધાન્ય વિશેષ જેમાં સત્તરમું છે એવાં “વધળારૂં” સમસ્ત ધાન્યને “ન ચાવિ તહિં વિહિં પરિઘેરંમન, વચન અને કાય, એ ત્રણેના યંગથી ગ્રહણ કરવાનું કલ્પતું નથી. “ાિ ” તે નહીં કલ્પવાનું કારણ શું છે? તે સૂત્રકાર કહે છે- “સરિમિયાળાં રે”િ અપરિમિત–અપાર–અનંત કેવળજ્ઞાન, કેવળ દર્શનને ધારણ કરનાર “રીmવિળચરવામાયશીલ–આત્મ સમાધિ, જ્ઞાનાદિક ગુણ, અભ્યત્યાનાદિકરૂપ વિનય, તપ અને સંયમ, એને વધાવાનાર, “ સિલ્વરે” તીર્થ. કર શાસન પ્રવર્તક, “ વિજ્ઞાાનીવાદ ” સમસ્ત જગતનાં જીવ પ્રત્યે અત્યંત કરુણાશીલ, “તિલ્લોથમહિ” ત્રણેલેકમાં માન્ય એવાં “નિવરિ. ”િ જિનવરેન્દ્રોએ-અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાનરૂપ છદ્મસ્થ જિનોમાં શ્રેષ્ઠ જે કેવલી ભગવાન છે, તેમના પણ તીર્થકર નામકર્મના ઉદયથી યુક્ત હોવાને કારણે જે ઈન્દ્ર બન્યા છે એવાં જિનવરેન્દ્રોએ “ઇ” તે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ સર્વ ધાન્યને “નri sોળ જેનું ઉત્પત્તિ સ્થાન હોવાથી નિરૂપે દેખ્યાં છે. તે કારણે સકલ સંયમી જને “ર જHફ ગોળીસમુચ્છિરોનિ” જીવની યેની રૂપ પુષ્પ, ફળ આદિને વંસ કરવો કલપત નથી. “તેT f” તે જ કારણે પુષ્પ, ફળ આદિ સમસ્ત ધાન્ય “સમr fiા” સિંહ સમાન મુનિઓને માટે “વતિ” ત્યાગ કરવાને યોગ્ય બતાવ્યા છે, તે તે જ કારણે તેઓ તેમને ગ્રહણ કરતાં નથી.
- ભાવાર્થ-–આ પરિગ્રહ વિરમણરૂપ અંતિમ સંવતદ્વારમાં સૂત્રકારે સકલ સંયમી અપરિગ્રહી સાધુને માટે તે બતાવ્યુ છે કે જો તે પિતાના મૂળ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૫