Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ની રક્ષા કરવા માગતો હોય તે ગ્રામ આદિ સ્થાનમાં પડેલી, ભૂલથી રહી ગયેલી, મૂકેલી, કોઈ પણ વસ્તુને-ભલે તે નાની હોય કે મોટી હોય, કીમતી હોય કે કીમતી પણ ન હય, ઉપાડી લેવાને વિચાર પણ કરવો જોઈએ નહીં. એ જ પ્રમાણે તેણે ધાતુની કઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની પણ ઈચ્છા કરવી જોઈએ નહીં. દાસદાસી આદિ કોઈ પણ પ્રકારને પરિગ્રહ રાખવાને તેણે વિચાર પણ કરવો જોઈએ નહીં. તેણે ઔષધ, ભૈષજ્ય અને આહાર આદિને નિમિત્ત ફળ, પુ૫ આદિને પિતાના ઉપગમાં લેવા જોઈએ નહીં. સમસ્ત પ્રકારના સચિત્ત પદાર્થોને તેણે ત્રણે વેગથી પરિત્યાગ કરવો જોઈએ. કારણ કે એવાં પદાર્થોને જ્ઞાનીઓએ જીવની ઉત્પત્તિના સ્થાનરૂપનીરૂપ બતાવ્યાં છે. મયુરપિચ્છ આદિ રાખવાને પણ પ્રભુને આદેશ નથી. લે-વસ્ત્ર આદિનાં પાત્ર રાખવાં તે પણ સાધુને કપતું નથી. એ સૂ ૨ |
અકલ્પનીય વસ્તુ કા નિરૂપણ
વળી બીજી પણ અકલ્પનીય વસ્તુઓ સૂત્રકાર બતાવે છે-“વંપિય" ઈત્યાદિ–
ટીકાર્થ–“પિચ-ગોળ-કુHri-is-aqળ-બંધુ-મત્તિર-પ૪૪-સૂર-સં. કુરિવેશ્ચિમ-વરિલોઢા-પિંg-સિરિળી-વા-ભોયા-થી-હિ-દિv-નીચ -તિર-ગુરુ-મણિય-મંગ-ઉન-વંગળ-વિહિમારૂથે પળો ” જે ગીર-ભાત, કુર'-માષ-અડદ અથવા થોડું થોડું પકાવેલું મગ આદિ અન્ન, જન્નએક પ્રકારનું ભોજન, તન-સત્ત, મં-બાર આદિનું ચૂર્ણ મતિ અગ્નિમાં શેકેલ જવ, ઘઉં આદિ ધાન્ય,પ૪૪–ખડેલ તલ, સૂપ-મગ આદિની દાળ, Eqસ્ત્રી-પુરી, ટિમ-વેડમી, વેસ્ટ-એક પ્રકારનું ખાદ્ય, નૈોરા-કચૌડી. ગુંજા, ઉપu–ગળ આદિ, શિરિણી=શિખંડ, વત્તા-વડા, મોળ લાડું ક્ષીરદૂધ, દહીં. -ઘી નવનીત-માખણ, તલ, ગોળ, વંg-ખાંડ, મરચ0િ2મિશ્રી, સાકર મ -મધ, એ પદાર્થો જે અયિાકર્મ આદિ દેષથી દૂષિત હોય તે સાધુઓએ તેમને ત્યાગ કરવા યંગ્ય છે. તથા દારૂ અને માંસતે સર્વથા ત્યાજ્ય છે. ખાજા, તક આદિ વ્યંજન, અથવા રસયુક્ત શાક, કઢી વગેરે પદાર્થ, તથા એ ભઠ્યપદાર્થોનાં બીજાં પણ જે ભેદ હોય છે, તે બધાનો પણ જે તે સદોષ હોય તો સાધુએ ત્યાગ કર જોઈએ. તથા ભોજનને યોગ્ય તે એદનાદિ સિનગ્ધ પદાર્થ નિર્દોષ હોય તો પણ સાધુએ કારણ વિના તેમને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૬