Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાયમાં જે પેાતાનાં કરતાં મેાટા હોય તેમના પ્રત્યે વિનયધર્મનું પાલન કરવું, તથા નિજ સંયમનું પાલન કરવામાં તથા પારણામાં મૃદુ સ્વભાવ રાખવા, ઈત્યાદિ વિનય સંબંધી જેટલી ક્રિયા છે તેમનુ મેાક્ષમાર્ગનાં સાધનામાં ચગ્ય રીતે પાલન કરતા રહેવું, તેમના પ્રત્યે અવિનય ભાવને ચિત્તમાં પ્રવેશવા ન દેવા તે વિનય ભાવના ગણાય છે. તેનું તાત્પ એ છે કે જ્ઞાનાદિ મેાક્ષમાગ અને તેનાં સાધના પ્રત્યે યાગ્ય રીતે બહુમાન રાખવું તે વિનય ધર્મ છે. આ ધર્માંથી ભાવિત થયેલ આત્મા અવિનયરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને તેની અનુમેાદનાથી પિરણમતી પાપ ક્રિયાથી ખચી જાય છે, અને આ ભાવનાને પાલક બની જાય છે, ॥ સૂ. ૧૦ ॥
હવે સૂત્રકાર આ અધ્યયનના ઉપસ’હાર કરતાં કહે છે-“ મિન્ ઈત્યાદિ—
અઘ્યયનકા ઉપસંહાર
સદા
હર્ષ પંચાગ
ટીકા-′′ વ ” પૂર્વક્ત પ્રકારે “ મેં
આ ‘સંવરસાર ” અદત્તા દાન વિરમણ નામનું ત્રીજું સવરદ્વાર “ સર્મ ચિ. ’સારી રીતે પાળવામાં આવે તે “ મુનિäિ 'સુરક્ષિત થઈ જાય છે. તેથી मणवयणकायपरिरक्खि एहिं " મન, વચન અને કાયાના ચેાગેાથી સારી રીતે સુરક્ષિત કરાયેલ મેĒિ ” આ વંશવુંવિ કાળેદિ ” પાંચ ભાવનારૂંપ કારણેાથી “ નિવું ”
k
66
66
૬. આમાં તે જ્” જીવન પર્યંત “ સનોનો
,,
66
આ અદત્તાદાન વિરમधिइमया मइमया ” ચિત્તની સ્વસ્થા તથા હેયાપાદેયના વિવેકથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
""
ܕܕ
૩૧૯