Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાવાથી તદ્દન શુભ્ર પવિત્ર છે. નિરાચાસ ’’ તેનુ પાલન કરવાથી પાલન કર્તાને કાઇ પણ પ્રકારના આયાસ--ખેદ એટલે કે કષ્ટ ઉઠાવવા પડતું નથી તેથી ખેદ્યનુ' જનક ન હેાવાને કારણે તે નિરાયાસરૂપ છે.“ નિવહેવું ” વૈચિક પદાર્થોની તરફ બ્રહ્મચારીના ચિત્તમાં જરી પણુ સ્નેહ-રાગભાવ થતા નથી, તેથી વિષયસ્નેહ રહિત હાવાથી બ્રહ્મચર્યને નિરુપલેપ છે. “ નિષ્કુર' » બ્રહ્મચારીના ચિત્તની સ્વસ્થતા રહે છે, કારણ વિષયાની પ્રત્યે તેને લાલસા થતી નથી. તે સંબધને લીધે તેના ચિત્તમાં અસમાધિરૂપ આકુળ વ્યાકુળતાના રૂપ પરિણિત રહેતી નથી. તેથી આ બ્રહ્મચર્ય ચિત્ત સમાધિનું એક ઘર છે. “ નિયમનિધ્વજવ ” અતિચારોથી રહિત હોવાને કારણે આ બ્રહ્મચ અવશ્ય નિપ્રક્રુમ્પ-અવિચલિત હોય છે તેનુ' તાત્પ એ છે કે ગૃહસ્થાના બ્રહ્મય વ્રતમાં અતિચાર લાગી શકે છે તે કારણે તેમનું બ્રહ્મચર્ય અવિચલિત હતું નથી, પણ સકળ સંયમીજનાનુ બ્રહ્મચ અતિચારાથી રહિત હોય છે, તે કારણ તેને અહીં અવિચલિત દર્શાવ્યુ` છે. ‘વસંજ્ઞમમૂજિયનિમઁ ” અને સંયમનુ આ બ્રહ્મચર્યમૂળધન સમાન છે. “ વષૅમ ચતુરચિં ” જે રીતે પાંચ પુરુષાની વચ્ચે રહેતા પુરુષ સુરક્ષિત રહે છે, તે જ પ્રમાણે આ બ્રહ્મચર્ય પણ પાંચ મહાવ્રતાની વચ્ચે રહેલ હાવાથી સુરક્ષિત છે. “ નિર્ જુત્તિનુત્ત જ્ઞા ઇર્ષ્યા સમિતિ આદિ પાંચ સમિતિએથી અને મનેગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિથી પણ તેનું સદા રક્ષણ થતું રહે છે, તે કારણે તે સમિતિ અને ગુમિચેાથી પણ ગુપ્ત–સુરક્ષિત કહેવાયુ છે. તથા ' झाणवर कवाडसुक्य रक्खणं " તેનું રક્ષણ હાંશા તૈય ધ્યાનરૂપી મજબૂત કમાડાથી પણ ઘણુ સારી રીતે રીતે થયા કરે છે. “ વ્યતિરિતૢ ” તેની રક્ષાને નિમત્તે તે કમાડામાં મજબૂતી લાવનાર આગળીયા જેવુ'. અધ્યાત્મ-સદ્ભાવ ત્યાં કામ આપે છે. " सन्नद्धबद्घोच्छ दुइपहं ” આ બ્રહ્મચર્યાં તેનું સેવન કરનારના તિમાને
તય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
(C
૩૨૫