Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
બ્રહ્મચારી કો આચરણીય ઔર અનાચણીય આદિ કા નિરૂપણ
""
''
,,
''
હવે બ્રહ્મચારીએ કેવા પ્રકારનું આચરણ કરવું જોઈ એ અને કેવા પ્રકારનું ન કરવું જોઈ એ તે સૂત્રકાર ખતાવે છે– ‘રૂમ ક્રૂ' ઇત્યાદિ– ટીકા –“ રૂમ ચ આ પ્રમાણે જોવામાં આવતાં અવસન્ન, પાર્શ્વ સ્થ, કુશીલ, સંસક્ત, સ્વછંદી સાધુઓના આચાર इरादो मोहपरं રતિ–વિષયામાં આસક્તિ, રાગ–સ્વજન પર સ્નેહ, દ્વેષ-શત્રુતા અને મેહ અજ્ઞાન, એ સૌની વૃદ્ધિ કરનાર હાય છે. અને ઉમા-પનાચડ્રોસ-પાસT-સ્ત્રીહજૂરનું ” કિ`મધ્ય-અસાર, પ્રમાદદોષ,-અસાવધાનતારૂપ દોષનું પાર્શ્વ સ્થશીલજ્ઞાનાચારાઢિથી બાહ્ય શિથિલતા ચારીએનાં અનુષ્ઠાનનું, નિષ્કારણ નિત્ય રિભાગાદિ રૂપ સ્વભાવનું જનક થાય છે. હવે સૂત્રકાર આ પાર્શ્વસ્થ આદિના આચારને વિસ્તારપૂર્વક સમજાવે છે-“ અમંત્તનાળિય” અભ્યંજન-ઘી, માખણુ આદિથી શરીરને માલીસ કરવું, “ તેજીમનવિય ” તેલનું માલીસ કરીને સ્નાન કરવું, તથા અમિલન વલસીસ, ૬, ૨રળનયળ-ધોવળ-સંવાળ गायकम्मपरिमद्दवण- चुण्ण - वासधूत्रण - सरीर - परिमंडणगाउसि यह सिय- भणियનટ-નીય-વાદ્ય-નહ-નટ્ટાનઇ-મલ્ક પેઇ વેળ' વારવાર ખગલ, માથું, હાથ-પગ અને માને ધાવું, ખન્ને હાથથી શરીરને દબાવવુ, ગાત્રકમ –શરીરની સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવું, પરિમન-ખીજા પાસે શરીરને રાતવિસ દખાવવું, અનુલેપન–વાર વાર શરીરે ચંદનના લેપ કરવા, ચૂવાસ–સુગંધિત દ્રવ્યોના ચૂર્ણથી, ધૂપન અગસ્ત્ર આદિના ધૂપથી શરીરને અલંકૃત કરવુ, તથા વાકુશિક-શ્રૃંગારને માટે નખ, વસ્ત્ર અને કેશને સમારવા તથા સુસિત–ઠઠ્ઠા મશ્કરી આદિ કરવું, ભણિત-સ્ત્રીઆના જેવી ગાળો આદિ અશિષ્ટ વચન
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૩
Loading... Page Navigation 1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411