Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુત્તર” સર્વ શ્રેષ્ઠ હોવાથી અનુત્તર છે, તથા “વહુaષાવાળાં વિરામ સમસ્ત દુઃખના જનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોનું તેઉપશમ કરનાર છે. સૂપ
- હવે સૂત્રકાર આ ચેથા મહા વતની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કરવાને માટે સૌથી પહેલાં “અનંતવાસવારિ ” નામની પહેલી ભાવનાનું સ્પષ્ટીકરણ કરે છે- “ ” ઇત્યાદિ–
ટીકાઈ–“પુસ્લ વાસ્થવરૂ રૂમા જ મોવળા હૂંતિ” આ બ્રહ્મચર્ય નામના ચોથા વ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. તેમનાથી કમર વિરમપરિવરવળવા ” આ બ્રહ્મચર્ય વિરમણ રૂપ બ્રહ્મચર્ય વ્રતની સારી રીતે રક્ષા થાય છે. “ઘ ” તેમાં સ્ત્રી, પશુ, પંડકના સંસર્ગથી યુક્ત વસવાટને ત્યાગ કરવા રૂપ પહેલી ભાવના છે. તે આ પ્રમાણે છે-“ચળસંઘરફુવારના નાસાવરવાઝા મહિસ્રોચપછવસ્થા ” શયન––શય્યા, આસન, ગૃહ, દ્વાર, આગણું ખુલ્લી જગ્યા, ઝરુખે, શાલા, અભિલોકન-એવી ઉંચી જગ્યા કે જ્યાંથી દૂરની વસ્તુઓ દેખી શકાય, પશ્ચાદુવાસ્તુક-પાછળના ભાગમાં આવેલું ઘર, તથા “પાળT-ટ્ટાકિનાવાતા” મંડન ઘર અને નહાવાનાં ઘર, એ બધા સ્થાને જે સ્ત્રીઓથી યુક્ત હોય તે તેમને પરિત્યાગ કરે તે સાધુનું કર્તવ્ય છે. તથા “ને બવાસા ” જે સ્થાન
સિરાdiા-તિક્રુતિ” વેશ્યાઓને નિમિત્ત બનેલાં હોય, તથા “નત્ય” જે સ્થાને પર બેસીને “રુથિયારો” સ્ત્રીઓ “મિકal ” વારં વાર
મોરોસરઘુરાવો ” મોહ, દેષ, રતિ અને રાગરે વધાવનારી વવિ ” વિવિધ પ્રકારની “Tો ” કથાઓ “ક્ષત્તિ ” કહેતી હોય તે દૂ” તે સ્થાને “ફથી સંવત્ત સંક્રિસ્ટિટ્ટા” સ્ત્રીઓથી યુક્ત હવાને કારણે સાધુઓએ તેમને પરિત્યાગ કરવો જોઈએ. તથા “જે વિ” એવાં બીજા પણ કઈ “વ મા જવાના” સ્થાન હોય તે “તે દૂ» તેમને પણ સાધુએ “વજ્ઞજિજ્ઞા” પરિત્યાગ કરી દેવું જોઈએ. વધુ શું કહું !
નત્ય નાથ” જે જે સ્થાન પર સાધુનું “મળવિમમો” મન વિભ્રમયુક્ત બની જાય “ના” અથવા “મંm” તેના બ્રહ્મચર્ય વ્રતના ભંગની શક્યતા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૬