Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 333
________________ ત્યાગ કરવું જોઈએ એવું તેમાં દર્શાવ્યું છે, કારણ કે તે આહાર વધારે પ્રમાણમાં લેવાય છે તેથી સાધુને અદત્તાદાનનો દોષ લાગે છે. આહાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાથ, પગ ડેક આદિ અવયવો બીન જરૂરી રીતે હાલે ચાલે નહીં. આહાર કરતી વખતે ઝડપથી આહાર લે જોઈએ નહી, કોળિયે જલદી ગળાની નીચે ઉતરે નહીં. એકેન્દ્રિયાદિજીને પીડાકારી આહાર-અચિત્ત આહાર લેવો જોઈએ નહીં. એ કહેવાનું તાત્પર્ય એ છે કે અદત્તાદાન વિરમણ રૂપ નષ્ટ ન થાય તે પ્રકારે સાધુએ આહાર કરવો જોઈએ . આ પ્રકારની પ્રવૃત્તિથી આ વ્રત પર સંપૂર્ણ રીતે અંકુશ આવી જાય છે. તે સાધુ અનyજ્ઞાન ભક્તાદિ ભેજનરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને અનુમોદના થતાં પાપકર્મથી મુક્ત થઈ જાય છે કે સૂ. ૯ / વિનય નામકી પાંચવી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર પાંચમી ભાવના બતાવે છે-“પંગ સાહગ્નિપુઇત્યાદિ ટીકા–“G ” આ વ્રતની પાંચમી ભાવના વિનય છે, જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. “સાન્નિષ્ણુ વિનો નિચાવોપિતાના સાધમીઓમાં જે દક્ષા પર્યાયની અપેક્ષા એ મોટા હોય તેમના પર વિનયવૃત્તિ રાખવી જોઈએ. તથા “વવારનવારસુ વિજો વા નિયરવો” સ્વ અને પર ઉપકાવ કરવામાં અને પારણાં કરવામાં વિનય રાખવો જોઈએ. સંયમની આરાધના કરવી તે પોતાના ઉપર ઉપકાર કર્યો ગણાય છે અને પ્લાન આદિ અવસ્થામાં અન્ય સાધુઓનું વૈયાવૃત્ય-વૈયાવંચ-કરવી તે પરના ઉપરને ઉપકાર છે. તપનું પારણું કરવું અથવા શ્રુતને પાર પહોંચવું તે પણ પારણું છે. એ બને સ્થિતિમાં મૃદુ સ્વભાવથી રહેવું તે જ પારણને વિનય કરવાની રીત છે. એ જ રીતે “વાચનપરિચામુ” સૂત્રની વાચનામાં અને તેનું પરિવર્તન કરવામાં–સ્વાધ્યાય કરવામાં સાધુએ “વિખશો vs નિસરો') વંદ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૭

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411