Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિકિયાદિપ વિદ્યાઓ-લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. “મવાળા વળિsi મનુષ્યોને માટે આ સત્ય વંદનીય છે તથા “કસુરવાળા પૂછન્ન” અસુરગણાને માટે તે પૂજનીય–પ્રશંસનીય છે. “angયંત્તિ પરિરાહિ” અનેક ધર્મોના અનુયાયીઓએ પણ તેનો રવીકાર કર્યો છે, “ રોગ્નિ સારસ એવું આ સત્યવ્રત લેકમાં સર્વ પ્રધાન હોવાથી સારભૂત છે. “મીરથ મgrણમુગો” આ સત્ય અક્ષોભ્ય હોવાથી સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર છે. “ fથરચર' મેપદવચારો” નિશ્ચલ હોવાથી તે મેરુપર્વત કરતાં પણ વધારે સ્થિર છે. “સોમાં મંદરા” સંતાપનું શમન કરનાર હોવાથી ચન્દ્રમંડળ કરતાં પણ વધારે સૌમ્ય છે. “ફિત્તચર સૂરમંદસ્ટાગો” વસ્તુના સાચા સ્વરૂપનું પ્રકાશક હોવાથી આ સત્ય સૂર્યમંડળ કરતાં પણ વધારે સ્થિર છે. “વિમઝા સરચનચઢા” મલિનતાથી રહિત હોવાથી તે શરદઋતુનાં આકાશતળ કરતાં પણ વધારે નિર્મળ છે. “સુરમિયર ધમાચારો” માણ સેનાં ચિત્તનું આકર્ષણ કરનાર હોવાથી આ સત્ય ગંધમાદન નામના પર્વત કરતાં પણ અધિક સુગન્ધિત છે. તે ગન્ધમાદન નામને વક્ષસ્કાર પર્વત નીલવર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, મેરુ, વાયવ્ય કોણમાં, શીદા નદીના ઉત્તર કિનારે રહેલ ગન્ધિલાવતી નામના અષ્ટમ વિજયની પૂર્વ દિશામાં, તથા ઉત્તર કુરુના સર્વોત્કૃષ્ટ ભોગભૂમિક ક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં છે. તેને આકાર ગજદંત જેવો છે એટલે કે તે ગજદંતના આકારે ઉભે છે. પિતાની ગંધવડે જે પોતે વાસયુક્ત બને છે અને પોતાની ઉપર વાસ કરતા દેવદેવીઓનાં મનને જે મદોન્મત્ત કરી નાંખે છે, તેનું નામ ગંધમાદન છે. એ તે પર્વત છે. જેમ ઘસાતા ફેલાતા અથવા એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડાતા સુગંધિત તગર આદિ દ્રવ્યોની મનોજ્ઞ ઉદાર ગબ્ધ ચારે તરફ ફેલાય છે, તે કરતાં પણ વધારે ઉદાર ગંધવાળો આ પર્વત છે. તે પર્વત કરતાં પણ ઘણું જ વધારે સુગધિયુક્ત આ સત્ય છે. “ને વિય હોમિક્સ પરિણા મંતजोगा जवाय विज्जा य जंगमाय अस्थाणिय सत्थाणिय सिक्खाओ आगमा य સવારૂં વિતાડું તને પ્રક્રિયારૂં” તથા લેકમાં જે કોઈ મંત્ર-હરિણંગમેષિદેવાદિ મંત્ર, અને રોગ-વશીકરણ આદિ પ્રયજનવાળા દ્રવ્યસંગ છે, મંત્રવિદ્યાના જાપ છે, રોહિણીપ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ છે, તિર્યશ્લોકવાસી અન્નક્ષક, પાનજંભક, આદિ દશ પ્રકારના દેવવિશેષ છે, બાણાદિ અસ્ત્ર, તલવાર આદિ શાસ્ત્ર, કલાગ્રહણ આદિ શિક્ષાઓ અને આગમ છે, તે બધું આ સત્યને જ આવે છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૩