Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
tr
""
66
આ
ચાનશાલામાં સ્થાદિ ગૃહમાં, કુખ્યશાલામાં-ગૃહોપકરણ રાખવાની જગ્યામાં, મંડપમાં—વિશ્રામ સ્થાનમાં, શૂન્યગૃહમાં-સૂના ઘરમાં, સ્મશાનમાં (મરઘરમાં), લયનમાં–પર્વતની તળેટીમાં રચેલ પાષાણુઘરમાં, આપણમાં–હાટમાં, “ અન્નમ્મિ ચ દ્વમાસ્મિ ” તથા એ જ પ્રકારનાં અન્ય સ્થાનમાં કે જે “ દિય-વીચ -દૈયિ-તરપાળઅસસત્તે ” જળ માટી, ખીજ. દૂર્વા, દ્વિન્દ્રીયાદિક ત્રસ એ બધાથી રહિત હોય, તથા “ અદાä '' જે ગૃહસ્થે પાતાને માટે બનાવરાજુ' હાય, અને જે “ फासुए ” નિર્દોષ હાય, તથા “ વિવિત્ત ” સ્ત્રી, પશુ, પડકથી રહિત હાય, અને “ સથે ” પ્રશસ્ત-સાધુજનાના નિવાસને માટે ચેાગ્ય હાય ૮ उवस्सए ” એવા ઉપાશ્રયમાં “ોફ વિચિવું ’ સાધુઓએ રહેવું જોઈ એ. “બદામવત્તુરે ચ નેસે” અને જે ઉપાશ્રય આધાક બહુલ હોય સાધુને નિમિત્તે છકાય મનરૂપકથી વ્યાસ હાય, તેમાં સાધુએ રહેવું જોઇએ નહીં. કારણ કે એવા ઉપાશ્રયમાં રહેવાથી સાધુના આ અદત્તાદાન વિરમણુરૂપ મૂળ ગુણાને હાનિ થાય છે, એ જ વાત अहाकम्म - बहुले य जेसे સુત્રાંશ દ્વારા પ્રગટ કરેલ છે. મતો હિં મન્ને ચ” જે ઉપાશ્રય અંદર, બહાર અને મધ્ય आसियसंमज्जिओसित्तसोहियछाण તુમનર્જિવળઅનુન્ટિંવળ નમ દાન ” પાણી છાંટેલ હાય, સાવરણીથી જ્યાંના કચરો સાફ કર્યો હાય, દીવાલ આદિ પર લાગેલાં જાળાં જ્યાંથી ઉતારી લીધાં હોય, જે ગાયનાં છાણથી લીંપેલ હાય, ચુના વગેરેથી જેની દીવાલે ઉજવળ મનાવવામાં આવી હોય, જેમાંનાં છિદ્રો આદિ છાણુમિશ્રિત માટીથી પૂરી દીધાં હાય, તથા જે સુંદર દેખાય તે માટે વારંવાર છાણ આદિ મિશ્રિત માટીથી લીંપવામાં આવેલ હાય, જ્યાં શીત દૂર કરવાને માટે અગ્નિ મળતા હાય, અને જ્યાંથી ગૃહસ્થાનાં વાસણ ઉપાડી ઉપાડીને બીજી જગ્યાએ મૂકવામાં अजमो આવતાં હાય, આ પ્રકારના જીવ વિરાધનારૂપ અસંયમ જ્યાં સાધુને નિમિત્તે થઇ રહ્યો હાય, “ સે તારિણે ’ આ પ્રકારનું જે મુન્ન• परिकुट्टे આગમઢારા નિષિદ્ધ છે, હવŔપ્’” તે ઉપાશ્રય. “ સંનચાનું બતા સાધુઓને માટે વનેચવો ”વનીય છે એટલે કે તે પ્રકારના ઉપાશ્રયમાં સાધુએ રહેવું જોઇએ નહીં. હવે સૂત્રકાર પહેલી ભાષનાના ઉપસહાર કરતા કહે છે-“ વ* ” ઉપર ' विवित्तवासवसहिसमिइजोगेण કહ્યા પ્રમાણે આ
તથા “ નસ્થ
ભાગમાં
((
,,
tr
""
*
66
""
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕ ܕ
૩૦૯