Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
**
,,
જેમ કે આ દુઃશીલ તે છે પણ સુંદર રૂપવાળા છે (૧૬) વચનના સેાળમે ભેદ તે છે કે જે અધ્યાત્મ હોય છે, જે આત્માને ઉદ્દેશીને ખેલાય છે. જેમ કે “ આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે ” ઇત્યાદિ, “ વં અરત મનુળાય આ રીતે તે સાળ પ્રકારનાં વચને ખેલવાની તીર્થંકર પ્રભુની આજ્ઞા છે, અને જે વચન સમિતિન્વય ” પોલેાચિત છે–સારી રીતે વિચાર કરીને ઉચ્ચારાયાં હાય, એવાં વચન “ સજ્ઞળ ” સાધુએ “ હ્રાસ્મિ ” અવસર આવતા “ વસવું ” બેલવાં જોઈએ, પણ જે વચને ખેલવાની ભગવાનની આજ્ઞા નથી, અને જે અપોલાચિત હાય તેવાં વચનેા સાધુએ ખેલવા જોઇએ નહીં. હવે તેના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે – ‘ રૂમંત્ર વચળ ’’ પૂર્વકાલીન અનંત તીર્થંકરા દ્વારા કહેવાયેલ આ પ્રત્યક્ષીભૂત પ્રવચન, ‘ અહિય-પિમુળGK-દુય-વરુ-વચન-પરિવલળફ્રેંચા અલીક-અસત્ય, પશુન,પરુષ–
,,
16
,,
ܐܐ
16
કઠોર, કડવાં, ચપલ વચનેથી મુનિજનેનિ રક્ષા થયા કરે તે ઉદ્દેશથી મળવવા ’” ભગવાને ‘“ મુäિ ” સારી રીતે પ્રતિપાદન કર્યું છે અસભૂત અને કહેનારૂ વચન હ્રીઁ, પરદોષ સૂચક વચન વિષ્ણુન, બીજાનાં મને ખુલ્લા પાડતુ વચન વર્ષ, ઉદ્વેગ પેદા કરનાર વચન ટુ અને વિચાર્યા વિના મેલાયેલ વચન ૬પણ કહેવાય છે. આ પ્રવચન 'अत्ति ” આત્માને માટે હિતકારક છે તથા વેન્નામાવિયું ” જન્માંતરમાં પણ શુભ ફળ દેનારૂ છે.
16
"C
*r
,
અમેસિમર્' ' તે કારણે તેને ભવિષ્યમાં કલ્યાણકારક દર્શાવ્યું છે. “ યુદ્ધં ” આ પ્રવચનમાં કોઈ પણ પ્રકારે પૂર્વાષરવિાધરૂપ દોષ નહી હોવાથી તે શુદ્ધ જે. “ તૈયાચ તે વીતરાગ દ્વારા કહેવાયેલ હાવાથી ન્યાયયુક્ત છે. તથા 'अकुडिल ’ તેનાથી ઋનુભાવ-સરળતા-ઉત્પન્ન થાય છે તેથી તે અકુટિલ છે, अणुत्तर તેનાજેવું શ્રેષ્ઠ ખીજૂ કઈ પણ નથી તેથી તે અનુત્તર છે,
66
""
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܕ
૨૮૦