Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पंताहारेहिं, अरसाहारे हिं, विरसाहारेहिं, लूहाहारेहि, तुच्छाहारेहिं, अंतजीविहिं, पंतजीविहि, लूहजीविहि, तुच्छजीविहि, उवसंतजीविहि, पसत्थजीविहि विवित्तનહિં , વીરમદુસદિggf, His Hસાસરું ” જે એકાઊનિક છે, વિકૃતિ પ્રત્યાખ્યાનશીલ છે, ભિન્નપિંડ પાતિક છે, પરિમિતપિંડ પાતિક છે, અન્તહાર વાળા છે, પ્રાન્તાહાર વાળા છે, અરસાહારવાળા છે. વિરસાહાર વાળા છે, રૂક્ષ આહાર કરનારા છે, તુચ્છ આહાર કરવા વાળા છે, અન્તજીવી છે, પ્રાન્તજીવી છે, રૂક્ષજીવી છે, તુચ્છજીવી છે, ઉપશાન્તજીવી છે, પ્રશાન્તજીવી છે, વિવિક્તઆવી છે. અક્ષર મધુ સર્પિષ્ક છે અમધમાંસાશિક છે, તેમણે તેનું સેવન કર્યું છે. તથા જે “ટાભાર્દૂિ, હિમાફwહું, હા sgp, વરાળિafé, sauf, डंडाइएहिं, लगणुसाईएहिं, एगपासगेहिं, आयावएहि, अप्पावडेहिं, अणिमएहिं अंकडु
gré, યુવેયરોમન, સરવInયપરિવવિMમુહિં સમજુવિન્ના” સ્થાનાતિગ છે, પ્રતિમાસ્થાયિક છે, સ્થાનકુટિક છે, વીરાસનિક છે, નિષધિક છે, છે, દંડાયતિક છે, લગુંડશાયિક છે, એક પાર્ધક છે, અતાપક છે, અપ્રાવૃત્ત છે, અનિષ્ઠીવક છે, અક ડૂયક છે, વૃતકેશશ્મશ્ર નખવાળા છે, તથા સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત છે, એવા તે આભિનિબેધિક જ્ઞાનીઓથી શરૂ કરીને સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત સુધીના અનેક મહાપુરુષે દ્વારા ભગવતી અહિંસાનું સેવન થયું છે. “અવધિ” વગેરેને અર્થ નીચે પ્રમાણે છે –
* તપસ્યાના પ્રભાવથી મુનિજનેને એવી લબ્ધિ પ્રાપ્ત થાય છે કે જેના પ્રભાવથી તેઓના શરીરને સ્પર્શી જ સમસ્ત રોગોને નાશ કરે છે આ લબ્ધિવાળા જે મુનિ હોય છે તેમને “જમવધિ બાત” મુનિ કહેવાય છે. એ જ પ્રમાણે તપશ્ચર્યાના પ્રભાવથી “ઢેડHૌષધિદિધ” પ્રાપ્ત થાય છે. આ લબ્ધિથી મુનિજનેનું શ્લેષ્મા જ ઔષધિનું કામ કરે છે. શરીરમાંથી ઉત્પન્ન થયેલ મેલને “નg” કહે છે, જેમનો મેલ જ ઔષધિની ગરજ સારે છે તેઓ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૬