Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ઘળે” શ્રત ચારિત્ર રૂપ ધર્મને અને “ ” સમાન સામાચારીવાળા સમૂહને “મિંતિ” નાશ કરી નાખે છે. તથા “ઘHTળવા ” જે લેકે ધર્મગુણ રસદાચાર પરાયણ, “મા” બ્રહ્મચારી હોય છે, તેઓ પણ “a” ક્ષણવારમાં “પિત્તો લાંબા સમયથી સુરક્ષિત રાખેલા પોતાના ચારિત્રથી એ એક જ દુર્ગુણને અધીન થઈને “ઉોતિ” ભ્રષ્ટ થઈ જાય છે. તથા “નમંતો” જે યશસ્વી અને સુદઢચા ” વ્રતોના આરાધક હોય છે, તેઓ પણ એજ કારણે “ભારવિત્તિ” અપકીર્તિ “ઘારિ” પ્રાપ્ત કરે છે. “ઘરવારો ને વિચાર ” એ પરસ્ત્રીગમનમાં જે જીવો સતત આસક્ત રહે છે તેઓ “ના” ક્ષયાદિ રેગના પંજામાં સપડાય છે અને “વાદિશા” કુષ્ઠ આદિ વ્યાધિઓથી પીડાયા કરે છે, એટલું જ નહીં પણ ભવિષ્યમાં તેમના તે રોગો અને વ્યાધિઓ વધતા જાય છે. આ રીતે તેઓ “દુચ ઢો-રો વેવ” બન્ને લેકમાં આલેકમાં અને પરલોકમાં “કુરારાના” આત્મવિરોધક “મવંતિ” બને છે. “તહે” એ જ પ્રમાણે “ વે પરણાવા જવેરમાળા” જે પરસ્ત્રીની શોધમાં લીન રહે છે, તેઓ જે તે કાર્ય કરતી વખતે “ક્રિયા ચ” પકડાઈ જાય તે “દુચાર” ઘણી જ ખરાબ રીતે તેમને મારવામાં આવે છે, અને “રદ્ધા દેરડાં આદિથી જકડીને પાંજરાં આદિમાં પૂરી દેવામાં આવે છે. “g ” આ રીતે “ના” ચાવ7–અહીં ચાવ7 શબ્દ વડે ત્રીજા અધ્યયનમાં કહેલ “દિવાજ દ્ધાર” થી લઈને “નરરિ બિરમાણે” સુધી પાઠ લેવામાં આવેલ છે. તેમાં એ સમજાવવામાં આવ્યું છે કે છેવટે તે જીવોની દશા બૂરી થાય છે અને તેઓ મરીને નરકમાં જાય છે, કારણ કે “વિરજીનોદા માણUT” એવા મનુષ્યને સદવિવેક, અજ્ઞાનથી અથવા કામાંધતા ને લીધે બિલકૂલ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૯૭