Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નાશ પામે હેય છે. તથા “મેહુબ મૂઢા ચ તરથ તથ વાપુવા જ્ઞાચક્ર લંકામાં સુવંતિ” આ સુષ્ટિમાં રામ રાવણ આદિ વચ્ચેના માણસોને ક્ષય કરનારા જે સંગ્રામે થયા છે. તથા શાસ્ત્રોમાં જે સંગ્રામે વર્ણવવામાં આવે છે તે બધાનું મૂળ કારણ મૈથુન જ છે. તે બધા લકપ્રસિદ્ધ તથા શાસપ્રસિદ્ધ સ્થળે સ્થળે થયેલા સંગ્રામનું મૂળ કારણ કેઈ ને કોઈ સ્ત્રી જ હતી.
- હવે સૂત્રકાર એ બાબતનું વધુ સ્પષ્ટિકરણ કરે છે-કયી કયી સ્ત્રીઓને કારણે સંગ્રામે થયા તે બતાવે છે–“સીયા” ઈત્યાદિ.
ટીકાથ:–“લીયા, વોવ ચ ” સીતા અને દ્રૌપદીને કારણે “voળીe, g૩માવા, તારા, વાણ, રત્તકુમઠ્ઠાણ, િિાણ સુવાસ્ટિચાણ -ન્નિર/g, સુરકવવિ ગુમg, રોળીચ” રુકમણીને નિમિત્ત, પદ્માવતીને નિમિત્ત, તારામતીને નિમિત્તે. કાંચનાને નિમિત્તે, રક્તસમુદ્રાને નિમિત્ત, અહનિકાને નિમિતે, સુવર્ણ ગુટીકાને નિમતે, કિન્નરીને નિમિત્તે, સૌદર્યવતી વિધુન્મતીને નિમિત્ત, અને રોહિણીને નિમિત્તે સંગ્રામો થયા હતા, “મળે. gaમારૂચા ચવો” તથા તે પ્રકારના બીજા પણ અનેક “કરૂત” ભૂતકાળના સંગ્રામે “મદિરાબg” એ જ મિથુન સેવનને નિમિત્ત થયાનું “મુવંતિ” લેકમાં તથા શાસ્ત્રોમાં સાંભળવામાં આવે છે.
“ અવંમાળો ફુટ્યો તાવના પઢોણ ચ ન” તે મૈિથુનસેવી લોકો આ લેકમાં તે નાશ દુર્દશા પામે જ છે પણ પરકમાં પણ નષ્ટ થાય છે, એટલે કે પરસ્ત્રીસેવનથી લોકે આ લેકમાં આત્મવિરાધક થઈને પરલોકમાં પણ દુર્ગતિ પ્રાપ્ત કરે છે, જ્યારે તેઓ અહીંથી મરણ પામે છે ત્યારે “મહંયા મોતિમધારે” મહામેરૂપ ગાઢ અંધકારથી છવાયેલા ઘરે ભયંકર નરકમાં જઈને ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને તેઓ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૯૮