Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરમેને” જ્ઞાનાવરણીય આદિ કર્મોનું મૂળ કારણ હોવાથી તે પાપના નિમિત્ત રૂપ છે, “અવવિવિā” મુમુક્ષોને તે છેડવા ચોગ્ય હોવાથી તે
નવરિતળે ” ત્યાજ્ય છે, “વિજ્ઞાનમૂરું” જ્ઞાનાદિ ગુણોના નાશ ને માટે કારણ રૂપ હોવાથી તે વિનાશમૂળ છે. “વહૃવંધવાવિહેવા ” તેની અંદર વધ-હિંસા, બંધ-બંધન, અને પરિકલેશ-સંતાપ. એ બધુ વધારે પ્રમાણમાં રહેલ છે. “સ્ત્રોમ સ્થા” તે કારણે તે જીવોને અનંત સંકલેશ– સંતાપનું કારણ બને છે. એવા તે પરિગ્રહને ચક્રવર્તિ આદિ તથા તે સિવાયના બીજા જે માણસ હોય છે, તેઓ સંચય કરતા રહે છે, કારણ કે તે સઘળા લેકે “તું વાચનર ? તે કારણે તેઓ ધન, કનક, અને રત્નના સમૂહના “પંહિશો ” સંગ્રહ કરવામાં જ લીન રહે છે. એ જ કારણે પરિગ્રહી જીવ “સદગટુનિસ્ટથi” સમસ્ત દુઃખોના આશ્રયભૂત આ “સંસાર” ચાર ગતિવાળા સંસારમાં “ગતિવચંતિ” ભટકયા કરે છે, તથા “રિસર અટ્રા વંદુ વળો રિપૂર સિકag” આ પરિગ્રહને નિમિત્તે જ ઘણા લેકે કલાચાર્યના ઉપદેશથી પ્રાપ્ત થતી અનેક કળાએ શીખે છે, તથા "सुनिउणाओ लोहाइयाओ स ऊणरुयावसायाओ गणियप्पहाणाओ बावत्तरिकलाओ" પિતાની નિપુણતા સારી રીતે વધારનારી લેખન કળાથી લઈને શકુનરુત સુધીની ૭૨ બેતેર કલાઓ કે જેમાં ગણિત મુખ્ય હોય છે તે બધી કળાઓ શીખે છે, તથા “ફનો વાર્દૂિર મદિસ્ટાગુ’ રાગ જનક નૃત્ય, ગીત આદિ સ્ત્રીઓ સાથે સંબંધ રાખનારી ચેસઠ કલાઓ શીખે છે. એ કલાઓના મદર્શક વાસ્યાયન ષિ હતા. તથા “gિવં” એવી શિલ્પ વિદ્યાઓ શીખે છે કે જેને પ્રભાવે તેમને રાજાની સેવા કરવાની તક મળે તથા અસિ, મણી, કૃષિ અને વાણિજ્ય વ્યાપાર, “વવાર” વ્યવહાર શાસ્ત્ર વગેરે કાર્યો શીખે છે. તલવાર આદિ અસ્ત્ર શસ્ત્રાદિથી નિર્વાહ ચલાવે તેનું નામ અસિકમ છે, લેખન આદિ કરીને જીવન નિર્વાહ ચલાવે તેનું નામ મકર્મ છે. ખેતી કરીને નિર્વાહ ચલાવો તેનું નામ કૃષિકર્મ છે. વ્યાપાર રોજગાર કરે તેનું નામ વાણિજ્ય કર્મ છે. જેનાથી લોકવ્યવહાર ચાલે છે તે વ્યહારશાસ્ત્ર છે. પદિગ્રહી જીવ
અરથ€” અર્થશાસ્ત્રનું પણ અધ્યયન કરે છે. તે અર્થશાસ્ત્રના પ્રણેતા કૌટિલ્ય, બૃહપતિ આદિ થયા છે. તેને અભ્યાસ કરવાથી વ્યાપારના ક્ષેત્રમાં પૈસા કમાવવાના સાધનો કેવા કેવાં હોય છે, અને કયાં કયાં હોય છે. એ બધી બાબત વેપારીઓને જાણવા મળે છે. એ જ પરિગ્રહની મમતાથી જીવ “સુર” ધનુર્વેદ, “છ ” તલવાર આદિ વાપરવાની કળા, તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૪