Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્ય કે પરિગ્રહ કા નિરૂપણ
હવે સૂત્રકાર મનુષ્યના પરિગ્રહનું વર્ણન કરે છે–“વફરવાર” ઈત્યાદિ
“ સવાર-સન્મ મમી” વિજય વિભાગકારી ચિત્રકૂટ આદિ વક્ષસ્કામાં, અકર્મભૂમિમાં-હૈમવતિક આદિ યુગલિક ધર્મવાળાં ક્ષેત્રમાં, તથા સુમિત્તમાલા મૂકી” સુવિભક્ત ભાગ દેશવાળી કર્મભૂમિમાંખેતી આદિ કર્મના સ્થાનરૂપ ભરત આદિ ક્ષેત્રોમાં “વિય વાવેતરનદી वासुदेवाबलदेवा मंडलिया इस्सरा तलवरा सेणावई इब्भा से द्रिया रट्रिया पुरोहिया कुमारा दंडणायगा गणणायगा मांडबिया सत्थवाहा कोडुबिया अमच्ची ए ए વાળે ઇ garી પૂરિજા સંનિતિ” જે મનુષ્યો છે, ચાતુરન્ત ચક્રવર્તિ છે. વાસુદેવ છે, બળદેવ છે, માંડલિક છે, ઈશ્વર છે, તલવર છે, સેનાપતિ છે, ઈભ્ય છે, શ્રેણી છે, રાષ્ટ્રિય છે, પુરહિત છે, કુમાર છે, દંડનાયક છે, ગણનાયક છે, માડમ્બિક છે, સાર્થવાહ છે, કૌટુમ્બિક છે, અમાત્ય છે, તથા તે સિવાયના બીજા પણ તેમના જેવા જે લેકે છે તે બધા પરિગ્રહને સંચય કરે છે. હવે સૂત્રકાર વિશેષણ દ્વારા પરિગ્રહમાં વિશેષતા પ્રગટ કરવાને માટે કહે છે કે–આ પરિગ્રહ “વાગત” બેહદ હોવાથી અનંત છે. “અi” રક્ષા કરવાને અસમર્થ હોવાથી અશરણરૂપ છે, “ તુરંત ” અને તેને વિપાક (ફળ) બહુ જ ભયંકર રીતે ભેગવવું પડે છે તેથી દુરન્ત વિપાકવાળ હોવાને કારણે તે દુરન્ત છે. “મધુવં” નાશવંત સ્વભાવનો હોવાથી તે અધ્રુવ છે, “જિ ” અસ્થિર હોવાથી તે અનિત્ય છે, “મા ” પ્રતિક્ષણ હાથમાંથી ખરી પડવાના સ્વભાવવાળે હેવાથી તે આશાશ્વત છે,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૩