Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ના બાધ આપે. આપ થઇ જાય છે. તે કારણે અહી ચારે પ્રકારના દેવા ગ્રહણ કરેલ છે, કારણ કે તે દેવા “ વળ 'પરિગ્રહમાં રુચિ-આસક્તિ વાળા હાય છે, અને પરિ, વિવિરળ વુદ્ધી” પરિગ્રહના વિષયમાં તેમની વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે, અને તેમાં તેમની બુદ્ધિ પણ સદા સચેષ્ટ રહે છે. એટલે તે પિગ્રહને પ્રાપ્ત કરવામાં તેમની બુદ્ધિ ઘણી જ નિપુણ હોય છે. આ રીતે ઈન્દ્ર સહિત તે ચારે પ્રકારના દેવનિકાય પરિગ્રહને પ્રાપ્ત કરીને પણ તેનાથી અતૃપ્ત રહે છે, “ ફેનિહાળ્યા ચામુર-મુચા–મુવન્ન-વિષ્ણુ-ન્નજળટ્રીવહિ-ટ્રિલિ-પવન-ળિય-બળાિય-પળન્નિય-શિવાચ-સૂચવાડ્ય-ચિ
મહાચિ-૪૬૦૪-ચન-દેવા
વિસાયમૂચ-નવ-વસ-જિન-પુિરિસ-મહોરશ નવqાચ તિષિવાસી ” હવે સૂત્રકાર તે દેવ નિકાયાને નામના નિર્દેશ સહિત પ્રગટ કરે છે. તેમનામાંથી સૌથી પહેલા ભવનપતિયાના ભેદોનાં નામેા બતાવે છે—અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણ કુમાર, વિદ્યુત્ક્રુમાર. જવલનઅગ્નિકુમાર, દ્વીપકુમારા ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર, એ દસ પ્રકારના ભવનપતિ છે. તથા અપ્રજ્ઞપ્તિક, પચપ્રતિક, ઋષિવાર્દિક, ભૂતવાદિક, ક્રુતિ, મહાકતિ, કૃષ્માંડ, અને પતગદેવ, એ આઠ પ્રકારના અન્તર નિકાય દેવા છે. તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ, મહેારગ અને ગધવ, એ આઠ ન્યન્તરદેવ તિય ગ્લેાક-મનુષ્યલેાક વાસી છે. તથા 66 पंचविहा નોત્તિયાય ફેવા વસરૂ ચંદ્ સૂર મુનિષ્ઠા ” ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યેાતિષિક દેવા છે, તેમાં ગ્રહ જાતિના જે દેવા છે તેમના બૃહસ્પતિ ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિ તથા “રા દુધુમ′-જુદા ચ "નાरगाय રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક-મ’ગળ એ પ્રકાશ છે. તે અગારક~~મગળ “ સત્તત ન વળા ” તપાવેલા સુવર્ણના રંગ જેવા વણુ - વાળો છે. તથા “ ને ચા નોસિયમ્મિ વાર ચરતિ” તે સિવાયના હાલના સમયમાં પ્રસિદ્ધ નેપ્ચ્યુન, હર્ષલ આદિ ગ્રહે કે જે જ્યાશ્ચિક્રમાં પરિભ્રમણ કરે છે તે ગ્રહેા તથા 66 केऊय કેતુગ્રહે જે જગતના શુભ અશુભ નિમિત્ત દર્શાવવાને ઉગે છે અને જેને પૂછડિયા તારાને નામે એળખે છે, એ બધા જ '' गहरइया ” ગમનશીલ છે—એક રાશિમાંથી અન્ય રાશિમાં ગમન કરવાના સ્વભાવવાળા છે. તે ઉપરોક્ત “ તિવિદ્દા ” ત્રણ પ્રકારના ચન્દ્ર, સૂર્ય અને ગ્રહરૂપ યાતિષી દેવ, તથા અદ્યાવીસાિ ’' અડચાવીસ પ્રકારના ‘નવલત્ત देवगणा ,, નક્ષત્ર, ૮. નાળામંઢાળસુંઢિયાનો'' વિવિધ પ્રકારના સસ્થાનામાં
,,
""
66
((
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦૮