Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેમ બની રહ્યા છે? “ હેટ્ટિ ઘરે ” મારા પર પ્રહાર ન કરે. “ગણતેવું મુત્ત જે હિ” મને ઓછામાં ઓછી એક ક્ષણ માટે તે શ્વાસ લેવા દો. વાં ” મારા ઉપર દયા કરે, “ના ” મારા ઉપર ક્રોધ ન કરે, વીસમા”િ હું થોડો સમય વિશ્રામ કરવા માગું છું તે “વિનં કુચર મે” મારી ડેકમાંનું બંધન તમે છોડી દે, જુ “જાઢ તરૂણો ” ભારે તૃષાથી વ્યાકુળ થઈને હું મારી રહ્યો છું. તે મને “હિ વાણિચં” પીવાને માટે જળ આપે ” સૂ. ૨૮ /
પરમાધાર્મિક નારકીય જીવ કે પ્રતિ ક્યા ૨ કરતે હૈ ઉનકા કથન
નારકી જીવના એ પ્રકારના શબ્દો સાંભળીને પરમાધમ તેમની સાથે કે વર્તાવ કરે છે તે સૂત્રકાર બતાવે છે-“સાહે” ઈત્યાદિ.
ટીકાઈ–“તારે ત” જે તમને તરસ લાગી હોય તે “મંઆ “વિમ” નિર્મળ, “રીચ” શીતળ “ૐ” પાણી “જિ” પીવે. એમ કહીને “રાચઢા” તે નરકપાલ પરમાધાર્મિક દેવ “વિ” ઓગાળેલ ગરમ કથીર
અથવા સીસાને “મન” કળશમાં ભરીને “” તે નારકીને “ગંજરીસુ” અંજ. લિમાં “વંતિ” આપે છે. “તું” તે ગરમા ગરમ ત્રપુ-સીસાને ટૂદકા ચ” જોઈને “વિચોવ” તે નારકીઓનાં અંગ ઉપાંગ અત્યંત કંપવા લાગે છે. “મહુવાર ઘgછે” તે સ્થિતિમાં આંસુભરી આંખે તેઓ તેમને કહે છે કે “છિMાં તogી શહવે હમારી તૃષા શાંત થઈ ગઈ છે. “a” આ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૫૦